- 25 Sep 2020

મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રમ બનવા જઈ રહ્યું છે. ડિરેક્ટરેટ જનરલ...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રમ બનવા જઈ રહ્યું છે. ડિરેક્ટરેટ જનરલ...

ઔદ્યોગિક સ્તરે પહેલેથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે. જેની પાછળ બનાસ ડેરી મહત્ત્વનું...
• ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું અવસાન• હોસ્પિટલમાં આગ લાગી તો ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન જેવું પવિત્ર’ કામ કર્યું!• ‘સુરખાબનગરી’ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા તરફ

વડા પ્રધાન મોદીના વતન વડનગરની કાયાપલટ માટેની કવાયત હાથ ધરાઈ રહી હોવાની જાહેરાત તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરે કરાઈ હતી. વડનગરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટરૂપે...
ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા...

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં...

વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...
ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં ૧૫૫ ગામોમાં અનોખો ‘સ્પિરિટ’ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંતુનાશક દવાઓને ૫૩૦૦ જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ૪થી સપ્ટેમ્બરે સવારે પાટણથી ઊંઝા વચ્ચે ભવ્ય સ્વાગત થયું હતું. કાર્યકરોને સંબોધતા પાટિલે...
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કોર્ટમાં ચાલી રહેલા નાર્કોટિક્સના કેસ પર રોક માટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે રાજસ્થાન હાઇ કોર્ટમાં તાજેતરમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. સંજીવ ભટ્ટની રજૂઆત હતી કે, તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં સૌથી પહેલાં કાર્યવાહી...