• પેપ્સીકો ખેડૂતો પરના કેસ પાછા ખેંચશે• કૌટુંબિક અદાવતમાં બાળકને સળગાવ્યો
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
• પેપ્સીકો ખેડૂતો પરના કેસ પાછા ખેંચશે• કૌટુંબિક અદાવતમાં બાળકને સળગાવ્યો
ચાણસ્મા સરદાર પટેલ શાકભાજી સબયાર્ડમાં સોમવારે શાકભાજીના વેપારીઓના વિરોધ વચ્ચે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુના ખરીદ વેચાણનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ વેચાણ માટે ખેડૂતોનો ૩૧૬૦ બોરી તમાકુનો જથ્થો આવ્યો હતો. જોકે સબયાર્ડમાં...
બિહારની વિદ્યાર્થિનીને નીટની પરીક્ષાના ફોર્મમાં ભૂલથી સ્થળ પસંદ કરવામાં પટનાની જગ્યાએ પાટણ સિલેક્ટ થઈ જતાં ૧૬૦૦ કિમિનું અંતર કાપી પરીક્ષા આપવા આવવું પડ્યું છે. પરીક્ષા સ્થળ પર બે દિવસ પહેલા જ પહોંચી જતા તેમને રહેવા અને જમવા જેવી સવલત માટે ભારે...
પાલનપુર સિદ્ધપુર હાઇવે પર અકસ્માતમાં અમદાવાદના તબીબ ડો. તુષાર પટેલની એસયુવી કારને રોંગ સાઇડમાંથી સામેથી આવી રહેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં સ્થળ ઉપર જ...
અમેરિકાની પેપ્સીકો કંપનીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ૪ ખેડૂતો સામે કમર્શિયલ કોર્ટમાં રૂ. ૧-૧ કરોડનું વળતર મેળવવા દાવા કર્યા હતા. આ કેસની ૨૬મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કંપનીએ ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન માટે ઓફર મૂકી હતી. જોકે ખેડૂતોએ સમાધાન...
એશિયામાં જીરાના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અતિ મહત્ત્વના ગણાતા મસાલા બજાર ઊંઝામાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા એજ સમયે અમદાવાદના જીરાના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. જીરાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો મળીને ૩૯ જગ્યાએ જીએસટીની ટીમે એક...
મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર મુલોજ (ડેરા ડુંગરી) પરિવારના સદસ્યો પ્રાંતિજ સલાલ ગામે માતાજીના દર્શન કરી ઈકો કારમાં પરત ફરતા હતા ત્યારે રસુલપુર-મહાદેવપુરા નજીક કારને દૂધના ટેન્કરે ટક્કર મારતાં કારમાં સવાર કાકા ભત્રીજા સહિત નાનજીભાઈ ભુરાભાઇ...
ઉત્તર ગુજરાતના ડીસામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્યા બાદ જંગી સભા યોજાઈ હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન...
હિંમતનગરને અડીને આવેલા વીરપુર ગામના ૨૪ વિસ્તારોને ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરિવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે. આમ ૨૩મી એપ્રિલે ‘૨૪ રાજ્યો’ના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે.
મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના પરિવાર દ્વારા રવિવારે પશુપાલકો અને સહાયકોની બોલાવેલી એક બેઠકમાં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પ્રચાર કરવા નિર્ણય લેવાયો હતો.