
કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામબાપુ કેટલાક દિવસોથી બીમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મેના રોજ તેમની તબિયત વધુ નાજુક...
મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામબાપુ કેટલાક દિવસોથી બીમાર હોવાથી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪મેના રોજ તેમની તબિયત વધુ નાજુક...

સુથારીકામ કરીને જીવતા દેવેન્દ્ર સુથાર જન્મથી જ પોલિડેક્ટિલી નામના રોગથી પીડાય છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ ઓપરેશન કરાવી શક્યા નહોતા, પણ હવે આ...

વાવડી નજીકના ચાંપલાના ગામમાં ૧૦મી મેએ એક અનોખા લગ્ન હતાં. આ લગ્નમાં વરરાજા ઘોડે ચડ્યો. વરઘોડો પણ બેંડવાજા સાથે નીકળ્યો. જમણવાર પણ હતી. માત્ર વરરાજાને વરનારી...

લંડનની એમજી મોટર્સ કંપની (મોરીસ ગેરેજિસ-એમજી)એ હાલોલમાં તેના પ્લાન્ટમાં પહેલી મેએ એસઓપી સેરેમની યોજી હતી અને ઉત્પાદન શરૂ કરાયું હતું. પહેલાંની ઇવેન્ટ યોજીને...
• પેપ્સીકો ખેડૂતો પરના કેસ પાછા ખેંચશે• કૌટુંબિક અદાવતમાં બાળકને સળગાવ્યો
ચાણસ્મા સરદાર પટેલ શાકભાજી સબયાર્ડમાં સોમવારે શાકભાજીના વેપારીઓના વિરોધ વચ્ચે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુના ખરીદ વેચાણનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ વેચાણ માટે ખેડૂતોનો ૩૧૬૦ બોરી તમાકુનો જથ્થો આવ્યો હતો. જોકે સબયાર્ડમાં...
બિહારની વિદ્યાર્થિનીને નીટની પરીક્ષાના ફોર્મમાં ભૂલથી સ્થળ પસંદ કરવામાં પટનાની જગ્યાએ પાટણ સિલેક્ટ થઈ જતાં ૧૬૦૦ કિમિનું અંતર કાપી પરીક્ષા આપવા આવવું પડ્યું છે. પરીક્ષા સ્થળ પર બે દિવસ પહેલા જ પહોંચી જતા તેમને રહેવા અને જમવા જેવી સવલત માટે ભારે...

પાલનપુર સિદ્ધપુર હાઇવે પર અકસ્માતમાં અમદાવાદના તબીબ ડો. તુષાર પટેલની એસયુવી કારને રોંગ સાઇડમાંથી સામેથી આવી રહેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં સ્થળ ઉપર જ...
અમેરિકાની પેપ્સીકો કંપનીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા ૪ ખેડૂતો સામે કમર્શિયલ કોર્ટમાં રૂ. ૧-૧ કરોડનું વળતર મેળવવા દાવા કર્યા હતા. આ કેસની ૨૬મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કંપનીએ ખેડૂતો સાથે કોર્ટ બહાર સમાધાન માટે ઓફર મૂકી હતી. જોકે ખેડૂતોએ સમાધાન...
એશિયામાં જીરાના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અતિ મહત્ત્વના ગણાતા મસાલા બજાર ઊંઝામાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા એજ સમયે અમદાવાદના જીરાના વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યા હતા. જીરાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો મળીને ૩૯ જગ્યાએ જીએસટીની ટીમે એક...