મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

કડીના ટાંકિયા મુકામે રહેતા અને કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ મૂળે માણસાના મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ડાંગરવા ગામની નવવધૂને...

૭૦-૮૦ના દાયકામાં જનસંઘ-ભાજપને ઊભો કરનારા શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે અને લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજ્યભરમાં પ્રવાસ કાર્યક્રમો શરૂ કર્યાં છે. ઊંઝામાં નારાયણ પટેલના ઘરે બપોરના ભોજન સાથે બે અઢી કલાકના રોકાણ દરમિયાન શંકરસિંહ બાપુએ ભાજપી...

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન વિભાગના રાષ્ટ્રીય એન્ટાર્કટિકા અને સમુદ્રી અનુસંધાન કેન્દ્ર ગોવામાં ટેકનિકલ સાયન્ટિફીક વિંગમાં ફરજ બજાવતા મહેસાણાના મોહનભાઈ...

મેઘરજના એક આર્મી જવાન શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોક છવાયો હતો. ઝરડા ગામના ખુશાલસિંહ સિસોદીયા લેહમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે હિમશીલા પડવાથી તેઓ દટાઈ...

વાવ તાલુકાના દેથળી ગામની બે સગી બહેન સહિત ચાર બહેનપણીઓએ સોમવારે બપોરે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકમાંથી એક મીનાક્ષીએ અંતિમ પગલા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. તે હૃદયના વાલની બીમારીથી પીડાતી હતી. તેની બહેનપણી શિલ્પાને...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૪૦ કિલોગ્રામ સોનાથી સુશોભિત સુવર્ણમય શિખર ૨૫મીએ લોકાર્પિત કર્યું હતું. મુખ્ય પ્રધાને પત્ની અંજલિબહેન સાથે અંબાજી મંદિરમાં પૂજા...

હિંમતનગરમાંથી ઝેરી સાપની તસ્કરીના કૌભાંડનો તાજેતરમાં પર્દાફાશ થયો છે. પોલીસે હિંમતનગરના મોતીપુરામાંથી ઝેરી સાપની તસ્કરી કરનારા માણસોની કારમાં તપાસ કરતા થેલીમાં ભરેલા ૩ ઝેરી સાપ મળી આવ્યા હતા. પોલીસે આ બે માણસોની અટકાયત કરી છે. આખાયે મામલાના...

વર્લ્ડ રેસલિંગની સફળતા જોઈને ૧૨ દેશના કુસ્તીબાજોની એક કોમ્પિટિશન ઉત્તર ગુજરાતના પાલનપુરમાં રાખવામાં આવી છે. તેનું નામ ‘એશિયન રેસલર એન્ટરટેઈનમેન્ટ’ છે. ભારતના અલગ અલગ રાજ્યો ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન સહિત ૧૨ દેશોના કુસ્તીબાજોને...

બરાબર ૧૨ વર્ષ પહેલાં ગુરુદેવનો આદેશ થયા બાદ ૧૨ વર્ષ ૯ મહિના ૨૧ દિવસ સતત ઊભા રહીને તપશ્ચર્યા કરનાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવરુ ગામના ખડેશ્વરી બાપુએ...

ઈડરના રતનપુરમાં ઘાસચારો આરોગ્યા બાદ ૪૨ ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ૧૬ ગાયોના ભારે દર્દનાક હાલતમાં મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૨૪ જેટલી ગાયો સારવાર હેઠળ છે. સારવાર હેઠળની તમામ ગાયો ભયમુક્ત હોવાનું પશુ ચિકિત્સકે ૧૩મીએ જણાવ્યું હતું. એક સાથે ૧૬...



to the free, weekly Gujarat Samachar email newsletter