મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ડીસાના તત્કાલીન પીએસઆઇએ ૨૬ વર્ષ પહેલાં રિજમેન્ટ વિસ્તારના એક યુવકની જીવતી વ્યક્તિના હત્યાના ગુનામાં અટકાયત કરીને, ઢોર માર મારીને, આરોપી બનાવીને જેલમાં પૂરી દીધો હતો. જોકે પછીથી જેની હત્યામાં યુવકની અટકાયત કરાઈ હતી તે માણસ જીવતો પોલીસ સમક્ષ હાજર...

તાલુકાના લીંચ ગામે તરુણો અને યુવાનોમાં પ્રેમસંબંધોમાં આપઘાત અને ઘરેથી ભાગી જવાની વધતી જતી ઘટનાઓ પર બ્રેક લગાવવા માટે આ જમાનામાં આકરો ગણાય એવો નિર્ણય લેવાયો છે. ગામમાં મળેલી ગ્રામસભામાં ધોરણ-૧૦, ૧૧ સુધી ભણતા ૧૮ વર્ષની નીચેના યુવક-યુવતીઓ ઉપર મોબાઇલ...

લાખણી તાલુકાના ચાળવા ગામમાં આશરે ૩૫ વર્ષ પહેલાં ૧૯૮૫-૮૬ની સાલમાં ચાળવા ગામાં સુરેશભાઈના પોતાના ઘર પાસે પાર્ક કરેલી જીપ રાત્રિના સમયે ભરતભાઈ ઉઠાંતરી કરી...

એટલાન્ટામાં રહેતા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વતની ૩૬ વર્ષીય અલ્પેશ પ્રજાપતિની ૧૪મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અલ્પેશ...

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના પ્રાચીન મંદિરમાં બિરાજતા ગદાધર ભગવાન વિષ્ણુના ભવ્ય મંદિરનાં શિખર, કળશ અને ધ્વજદંડ સોનાથી મઢી લેવાયાં છે. શામળાજીના ભક્તો દ્વારા...

ઐતિહાસિક નગર વડનગરમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને બૌદ્ધ સ્તૂપ, પ્રાચીન સ્થાપત્યો, બૌદ્ધ મૂર્તિ તેમજ મૈત્રક શાસકનું તામ્રપત્ર સહિતના અવશેષો મળી...

ભક્તિ, શક્તિ, પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમાન શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર ઓગસ્ટના પહેલા પખવાડિયામાં જ સંપૂર્ણ સુવર્ણમય બનાવાવનો નિર્ધાર દેવસ્થાન ટ્રસ્ટ...

વતન વડનગરમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈના પિતા જે દુકાન ચલાવતા તે સાઠ વર્ષ પછી જમીનદોસ્ત કરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મૂળચંદદાસ મોદીને આજથી સાઠ વર્ષ અગાઉ નાગરિક મંડળના ટ્રસ્ટીઓએ વડનગર રેલવે સ્ટેશન પાસે દુકાન માટે જમીન ભાડે...

નગરપાલિકાએ મહેસાણાના એરોડ્રામનો ભોગવટો કરતી અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. કંપનીના બાકી નીકળતાં રૂ. ૫.૬૨ કરોડના વેરા મુદ્દે એરોડ્રામને તાજેતરમાં સીલ...

રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ બજારમાં રૂ. ૧૦૦ની નવી નોટ જાહેર કરશે. નવી નોટનો રંગ જાબુંડિયો હશે અને તેના પર ઐતિહાસિક રાણ કી વાવ છપાશે. આકારમાં તે જૂની ૧૦૦ની...



to the free, weekly Gujarat Samachar email newsletter