સમૂહ લગ્નપ્રસંગે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ભેગા થઇ ગયા

વિસનગરમાં રવિવારે મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભેગા થઈ ગયા હતા. 

વડાલી ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજનો હોબાળો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે. 

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રયાસોથી ગુજરાતના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇને તાજેતરમાં રાધનપુરની મુલાકાત લીધી હતી. સર્વોદય આંખની હોસ્પિટલના...

વર્ષ ૨૦૦૯માં નિવૃત્ત નાયબ મામલતદાર કીર્તિલાલ ચમનલાલ નાઈ, રવિ પ્રહલાદ નાઈ અને દેવેન્દ્ર પૂનમચંદ મોદી ડીસામાં આવેલા ટોપ ઈન ટાઉન ગેસ્ટ હાઉસમાં દારુ અને જુગારની...

માત્ર પાંચ જ મિનિટમાં વિવિધ ૨૧ રાગ ગાવાની ઘટનાને ગિનિસ બુકમાં સ્થાન મળવા સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન કરાયું હતું. આ...

અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી...

હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે...

વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો...

અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક...

મહાભારતકાળથી ચાલી આવતી રૂપાલ ગામની પલ્લીમાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. આ વખતે ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રિએ પલ્લીના દર્શનાર્થે ઊમટી...

ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સમાપ્તિ થઇ છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજે ૨૯.૨૪ લાખ યાત્રિકોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ચાચર ચોક ભક્તોના ભાવથી...



to the free, weekly Gujarat Samachar email newsletter