- 06 Feb 2019
વાવ તાલુકાના દેથળી ગામની બે સગી બહેન સહિત ચાર બહેનપણીઓએ સોમવારે બપોરે નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકમાંથી એક મીનાક્ષીએ અંતિમ પગલા પહેલાં સુસાઇડ નોટ લખી હતી. તે હૃદયના વાલની બીમારીથી પીડાતી હતી. તેની બહેનપણી શિલ્પાને...

