
ઉત્તર ગુજરાતના ડીસામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્યા બાદ જંગી સભા યોજાઈ હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

ઉત્તર ગુજરાતના ડીસામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્યા બાદ જંગી સભા યોજાઈ હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન...
હિંમતનગરને અડીને આવેલા વીરપુર ગામના ૨૪ વિસ્તારોને ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરિવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે. આમ ૨૩મી એપ્રિલે ‘૨૪ રાજ્યો’ના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે.

મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના પરિવાર દ્વારા રવિવારે પશુપાલકો અને સહાયકોની બોલાવેલી એક બેઠકમાં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પ્રચાર કરવા નિર્ણય લેવાયો હતો.
કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને આગ ચાંપી દીધી હતી.

બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. શક્કર ટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટરથી...
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ હાઇ કમાન્ડે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરતાં જ પ્રભાતસિંહે બળવાનો બૂંગિયો પીટ્યો હતો. તેમણે જોશભેર જાહેરાત કરી હતી કે પક્ષે તેમને ટિકિટ ન આપીને ભૂલ...

અમરાપુર-ગ્રામભારતી સંસ્થામાં દસમો રાષ્ટ્રીય ભૂમિગત તકનિકી સંશોધન અને ઉત્સકૃષ્ઠ પરંપરાગત જ્ઞાન પુરસ્કાર સમારોહ તેમજ ફેસ્ટિવ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ...

સતલાસણાથી ૧૦ કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. જે ૪થી ૫મી સદીનો હોવાનું અનુમાન છે. અડધી...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોવાનો તપાસ રિપોર્ટ લોકાયુક્ત દ્વારા સરકારને સોંપાતાં તેમને કુલપતિના હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રજાપતિના ૨૬ મહિનાના...

કડીના ટાંકિયા મુકામે રહેતા અને કાલુપુર સ્થિત સ્વામીનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ મૂળે માણસાના મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા ડાંગરવા ગામની નવવધૂને...