ઈડરના રતનપુરમાં ઘાસચારો આરોગ્યા બાદ ૪૨ ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ૧૬ ગાયોના ભારે દર્દનાક હાલતમાં મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૨૪ જેટલી ગાયો સારવાર હેઠળ છે. સારવાર હેઠળની તમામ ગાયો ભયમુક્ત હોવાનું પશુ ચિકિત્સકે ૧૩મીએ જણાવ્યું હતું. એક સાથે ૧૬...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
ઈડરના રતનપુરમાં ઘાસચારો આરોગ્યા બાદ ૪૨ ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં ૧૬ ગાયોના ભારે દર્દનાક હાલતમાં મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ૨૪ જેટલી ગાયો સારવાર હેઠળ છે. સારવાર હેઠળની તમામ ગાયો ભયમુક્ત હોવાનું પશુ ચિકિત્સકે ૧૩મીએ જણાવ્યું હતું. એક સાથે ૧૬...
મહેસાણા-અમદાવાદ હાઈવે પર છઠ્ઠીએ રાત્રે સ્ટેટ ટ્રાન્સપોર્ટની (એસટી) બસને હાઈજેક કરીને લૂંટારુઓ આંગડિયા પેઢીના ત્રણ કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયાના સોના-ડાયમંડની...
ઉત્તર ગુજરાતમાં એક એવું સ્થળ છે કે જે જગ્યા પર અકસ્માત બાદ મૃતકોની આત્મા પાણી માગતી હોવાની અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધા એટલી હદે ફેલાઈ છે કે, આજે પણ અહી...
સિદ્ધપુરના કલ્યાણા નજીકના માર્ગ ઉપર ૧૧મી ડિસેમ્બરે સ્થાનિક પોલીસકર્મીઓ અને દારૂથી ભરેલી એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક સવારનાં મોત થયાં હતાં જ્યારે એક વ્યક્તિને તાત્કાલિક નજીકના દવાખાને દાખલ કરાયો હતો જેની હાલત ગંભીર...
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ૧૧ ક્લસ્ટરની ૪૧ શાળાઓમાં કોઈ પણ પ્રકારનું ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી. જેને કારણે શિક્ષકોને ઓનલાઇન હાજરી અપલોડ કરવા ડુંગરે-ડુંગરે...
પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો...
અંબાજીમાં રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણીનાં પત્ની નીતાબહેને ૨૯મી નવેમ્બરે સાસુ કોકિલાબહેન સાથે મા અંબાના દર્શન કર્યાં હતાં અને તેમની પુત્રી ઈશાના લગ્નપ્રસંગની...
પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા કુંતાસરી ગામે ડાહ્યાજી માજીરાણા નામનો માણસ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ પહેલી ડિસેમ્બરે મોડી રાત્રે તેના ઘરે ત્રાટકી હતી.
ભારત સરકારમાં ખાણ રાજ્ય પ્રધાન અને બનાસકાંઠાથી ભાજપના સાંસદ હરિભાઈ ચૌધરી પાલનપુર પાસે પોતાના ગામ જગાણાથી ઈનોવા કાર લઈને મુંબઈ ભેગા થઈ ગયાના અહેવાલ હતા. તેમને રૂ. બે કરોડની લાંચ આપનારા રાજ્યના મત્સોદ્યોગ રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીના અધિક અંગત...
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રયાસોથી ગુજરાતના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર જ્યોફ વેઇને તાજેતરમાં રાધનપુરની મુલાકાત લીધી હતી. સર્વોદય આંખની હોસ્પિટલના...