આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ...
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી હજુ પણ ભાજપ માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. ક્ષત્રિયોએ જયાં સુધી લોકસભાની ચૂંટણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ગામેગામ ભાજપનો વિરોધ કરવાની હાકલ કરી છે.
સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
આજથી ૨૧૪ વર્ષ પહેલા ૪થી જૂન, ૧૮૦૪ના રોજ ભગવાન સ્વામીનારાયણ મહારાજ વડનગર પધાર્યાં હતાં અને સતત પાંચ વર્ષ (૧૮૦૯) સુધી દશેક વખત વડનગર રોકાણ કર્યું હતું. એ...
શગુન ગ્રૂપ ઓફ કંપની દ્વારા શગુન બિલ્ડ સ્ક્વેર લિમિટેડ તથા શગુન એગ્રી સ્પેસ લિમિટેડ નામની કંપની ખોલી ગુજરાતના હજારો લોકો પાસેથી રૂ. ૨૦૦ કરોડ એકત્ર કરી ઓફિસો...
હિંમતનગરના ૩૧ વર્ષીય મેહુલ જોશી માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ગુજરાતી બન્યા છે. ૧૬મી મેએ સવારે ૪.૩૦ વાગે મેહુલે એવરેસ્ટની ૮૮૪૮ મીટરની ઊંચાઈ સર કરી છે....
કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામમાં દલિત પરિવારની બે નિરાધાર બહેનોને જય ભવાની યુવક મંડળના દરબાર ભાઇઓએ ગ્રામજનોના સહકારથી ૧૧મીએ પરણાવી હતી.
દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રમાં દુષ્કાળમાં મફતમાં આપેલા રૂ. ૨૨ કરોડના પશુ આહાર અને ખાંડની ખરીદી અને જથ્થાની ગેરરીતિઓ મળી કુલ રૂ....
• ‘ભાભર એ એશિયાનું મોખરાનું સટ્ટાબજાર’• અંબાજી મંદિરને ભક્ત દ્વારા રૂ. ૩૧ લાખનાં સોનાનું દાન
ડીસા તાલુકાના કાંટ ગામની પાંરાપોળના સંચાલકોએ તાજેતરમાં ૨૫૦૦ જેટલા પશુઓને માર્ગ ઉપર છોડી દેતાં લોકોમાં આશ્ચર્ય અને તંત્રમાં દોડધામ મચી હતી. પોલીસે જીપોની...
દૂધસાર ડેરી બાદ વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધ સાગર ડેરીના ટ્રસ્ટ ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ના ચેમેનપદેથી પણ હકાલપટ્ટી થઈ છે. ગેરકાયદે હોદ્દો ધરાવતા હોવાનું ઠેરવીને હોદ્દેથી દૂર કરાયા છે. દૂધસાગર ડેરીના છ બોર્ડ ડિરેક્ટર્સ અને...
બે વર્ષ અગાઉ એક તરફી પ્રેમમાં યુવતી પર એસિડ એટેક કરનારા આરોપીને મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદ અને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ પીડિતાને વળતર પેટે ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો છે. મહેસાણા નજીક નાગલપુર કોલેજમાં એફ.વાય.બીકોમમાં...
હાઈવે પર ચોથી એપ્રિલે રાત્રે બે મુસ્લિમ યુવકો પર હુમલો કરીને અંદાજે બાર લોકોના ટોળાએ માર મારી યુવકનું બાઈક સળગાવ્યું હતું. આ ઘટનાના પ્રત્યાઘાતો કોમી દંગલમાં પરિણમ્યા હતા. બપોરે મુસ્લિમોના ટોળાએ પણ હાઈવેને બાન લઈ પથ્થરમારો કરી તોડફોડ મચાવતા પોલીસ...