ટેનેસીમાં મહેસાણાના પટેલ વેપારીની ગોળી મારીને હત્યાઃ હત્યારાએ દીકરીની નજર સામે જ જીવ લીધો

મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...

નખશીખ ગાંધીવાદી, સેવાના ભેખધારી યોગાંજલિ સંસ્થાના સ્થાપક રમીલાબેન ગાંધીનો દેહવિલય

ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

માત્ર પાંચ જ મિનિટમાં વિવિધ ૨૧ રાગ ગાવાની ઘટનાને ગિનિસ બુકમાં સ્થાન મળવા સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન કરાયું હતું. આ...

અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી...

હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે...

વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો...

અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક...

મહાભારતકાળથી ચાલી આવતી રૂપાલ ગામની પલ્લીમાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. આ વખતે ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રિએ પલ્લીના દર્શનાર્થે ઊમટી...

ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સમાપ્તિ થઇ છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજે ૨૯.૨૪ લાખ યાત્રિકોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ચાચર ચોક ભક્તોના ભાવથી...

એઈડ્સ એટલે જીવનનો અંત એવી માન્યતા છે, પણ આ રોગગ્રસ્ત લોકોને પણ અનેક ઈચ્છાઓ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. કમનસીબે તેઓ તેમની ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. આવા સમયે...

સામાન્ય રીતે એવી છાપ હોય છે કે પુરુષો જ સાપ પકડવામાં માહેર હોય છે, પણ અમીરગઢના વિરમપુરના રંજનબહેન આ વિસ્તારમાં સાપ પકડવામાં માહેર ગણાય છે. રંજનબહેને તેમના...



to the free, weekly Gujarat Samachar email newsletter