
અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

અમેરિકાના જ્યોર્જિયાના આલ્બની સિટીમાં મહેસાણાના પટેલ દંપતી ઉપર લૂંટના ઈરાદે તાજેતરમાં ગોળીબાર કરાયો હતો. આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટોરમાંથી...
હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે...
વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો...

અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક...

મહાભારતકાળથી ચાલી આવતી રૂપાલ ગામની પલ્લીમાં પ્રતિવર્ષે ભક્તોની સંખ્યા વધતી જ જાય છે. આ વખતે ૧૦ લાખથી પણ વધુ ભક્તો નોમની રાત્રિએ પલ્લીના દર્શનાર્થે ઊમટી...
ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની સમાપ્તિ થઇ છે. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજે ૨૯.૨૪ લાખ યાત્રિકોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ચાચર ચોક ભક્તોના ભાવથી...

એઈડ્સ એટલે જીવનનો અંત એવી માન્યતા છે, પણ આ રોગગ્રસ્ત લોકોને પણ અનેક ઈચ્છાઓ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. કમનસીબે તેઓ તેમની ઈચ્છાઓ પૂરી કરી શકતા નથી. આવા સમયે...

સામાન્ય રીતે એવી છાપ હોય છે કે પુરુષો જ સાપ પકડવામાં માહેર હોય છે, પણ અમીરગઢના વિરમપુરના રંજનબહેન આ વિસ્તારમાં સાપ પકડવામાં માહેર ગણાય છે. રંજનબહેને તેમના...
ડીસાના તત્કાલીન પીએસઆઇએ ૨૬ વર્ષ પહેલાં રિજમેન્ટ વિસ્તારના એક યુવકની જીવતી વ્યક્તિના હત્યાના ગુનામાં અટકાયત કરીને, ઢોર માર મારીને, આરોપી બનાવીને જેલમાં પૂરી દીધો હતો. જોકે પછીથી જેની હત્યામાં યુવકની અટકાયત કરાઈ હતી તે માણસ જીવતો પોલીસ સમક્ષ હાજર...