
રૂપાલ વરદાયિની માતાની પલ્લી પર આ વખતે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. જેની આશરે કિંમત રૂ. ૨૧ કરોડ થાય છે. મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

રૂપાલ વરદાયિની માતાની પલ્લી પર આ વખતે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. જેની આશરે કિંમત રૂ. ૨૧ કરોડ થાય છે. મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા...

ભાજપના જનસંઘ વખતના પીઢ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટનું ૨૩મી સપ્ટેમ્બરે વહેલી સવારે નિધન થયું હતું. મહેસાણા લીંચ ગામમાં તેમના અંતિમ સંસ્કાર...

કાંકરેજના થરામાં રહેતી સોનલ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહેતી હતી. વર્ષ ર૦૧પમાં પાલનપુરમાં પોલીસ પેરેડમાં ટ્રેનિંગ હોવાથી ગ્રેજ્યુએટ થયેલી સોનલ પાલનપુરમાં...

નવરાત્રિમાં ગવાતા ગરબામાં ખેલૈયાઓએ અને ભાવિકોએ સાંભળ્યું હશે કે મા બહુચરના ધામ શંખલપુરમાં ગરબા થાય છે. ગરબાના શબ્દો પણ સાંભળ્યા હશે કે, શંખલપુર સોહામણું...

મહેસાણા જિલ્લાના હિરવાણી ગામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઊજવણી ૪૦૦૦ યુવાનોએ મીણબત્તી પ્રગટાવીને કરી હતી. જેમાં ૧૫૦૦થી વધુ બાળકો પણ જોડાયાં...

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા પરથીભાઇ માલુણાના પુત્ર અશોક માલુણાએ બ્લુ વ્હેલ ગેમ રમી છેલ્લો સ્ટેજ પાર કરવા બીજીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું...

રાણીની વાવને વિશ્વમાં અનોખું નામ અપાવનાર તેમજ વિશ્વ વિરાસતની શ્રેણીમાં નામ મુકનાર અને તેને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા અપાવનાર યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે...

જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં આમ તો ભક્તોની ભીડ જામી હતી, પણ મેળાના અંતિમ ચરણમાં પાંચમા દિવસે યાત્રિકોની સંખ્યામાં...
થરાદ રોડ પરના લાખણી ગામમાં મુસ્લિમોના ૧૫૦ પરિવારોએ બકરાની કુરબાની આપ્યા વિના સાદું ભોજન આરોગીને ઈદ મનાવી હતી. લાખણીના ઝાકિરભાઇ મેમણ કહે છે કે, આ વર્ષે મુસ્લિમ બિરાદરો જીવહિંસાથી દૂર રહ્યા હતા. એવું પહેલીવાર બન્યું છે. જોકે અમે હવે જીવહિંસાથી...

ચાતુર્માસ દરમિયાન મહેસાણામાં સ્થિરતા કરી રહેલા રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની ૮૩મી વર્ષગાંઠ પ્રસંગે ઉજવાઇ રહેલા ‘ગુરુ આશિષ મહાપર્વ’માં...