ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

નવરાત્રિમાં ગવાતા ગરબામાં ખેલૈયાઓએ અને ભાવિકોએ સાંભળ્યું હશે કે મા બહુચરના ધામ શંખલપુરમાં ગરબા થાય છે. ગરબાના શબ્દો પણ સાંભળ્યા હશે કે, શંખલપુર સોહામણું...

મહેસાણા જિલ્લાના હિરવાણી ગામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઊજવણી ૪૦૦૦ યુવાનોએ મીણબત્તી પ્રગટાવીને કરી હતી. જેમાં ૧૫૦૦થી વધુ બાળકો પણ જોડાયાં...

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા પરથીભાઇ માલુણાના પુત્ર અશોક માલુણાએ બ્લુ વ્હેલ ગેમ રમી છેલ્લો સ્ટેજ પાર કરવા બીજીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું...

રાણીની વાવને વિશ્વમાં અનોખું નામ અપાવનાર તેમજ વિશ્વ વિરાસતની શ્રેણીમાં નામ મુકનાર અને તેને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા અપાવનાર યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે...

જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં આમ તો ભક્તોની ભીડ જામી હતી, પણ મેળાના અંતિમ ચરણમાં પાંચમા દિવસે યાત્રિકોની સંખ્યામાં...

 થરાદ રોડ પરના લાખણી ગામમાં મુસ્લિમોના ૧૫૦ પરિવારોએ બકરાની કુરબાની આપ્યા વિના સાદું ભોજન આરોગીને ઈદ મનાવી હતી. લાખણીના ઝાકિરભાઇ મેમણ કહે છે કે, આ વર્ષે મુસ્લિમ બિરાદરો જીવહિંસાથી દૂર રહ્યા હતા. એવું પહેલીવાર બન્યું છે. જોકે અમે હવે જીવહિંસાથી...

ચાતુર્માસ દરમિયાન મહેસાણામાં સ્થિરતા કરી રહેલા રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની ૮૩મી વર્ષગાંઠ પ્રસંગે ઉજવાઇ રહેલા ‘ગુરુ આશિષ મહાપર્વ’માં...

ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલા પાક નુક્સાન અને જમીન ધોવાણના સર્વેમાં ૫ પૈકી ૪ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તેમજ બનાસકાંઠાના બે ગામમાં સર્વેની...

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂર અને વરસાદ બાદ વહીવટી તંત્રે અસરગ્રસ્ત ગામોની સ્થળ-સ્થિતિની તપાસ કરાવી આવા ગામોને નવેસરથી વસાવવા માટેની પ્રક્રિયાનો આરંભ...

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના ધર્મપત્ની અને સમાજસેવી નીતા અંબાણીએ નવમીએ પાટણ જિલ્લાના અબિયાણા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં રિલાયન્સ ફાઉન્ડેશન...



to the free, weekly Gujarat Samachar email newsletter