મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ચાતુર્માસ દરમિયાન મહેસાણામાં સ્થિરતા કરી રહેલા રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની ૮૩મી વર્ષગાંઠ પ્રસંગે ઉજવાઇ રહેલા ‘ગુરુ આશિષ મહાપર્વ’માં...

ઉત્તર ગુજરાતમાં વરસાદથી થયેલા પાક નુક્સાન અને જમીન ધોવાણના સર્વેમાં ૫ પૈકી ૪ જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તેમજ બનાસકાંઠાના બે ગામમાં સર્વેની...

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂર અને વરસાદ બાદ વહીવટી તંત્રે અસરગ્રસ્ત ગામોની સ્થળ-સ્થિતિની તપાસ કરાવી આવા ગામોને નવેસરથી વસાવવા માટેની પ્રક્રિયાનો આરંભ...

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના ધર્મપત્ની અને સમાજસેવી નીતા અંબાણીએ નવમીએ પાટણ જિલ્લાના અબિયાણા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં રિલાયન્સ ફાઉન્ડેશન...

ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થરમારો થયો હતો તેમજ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત...

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ૨૯મીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે આવ્યા હતા. પાલનપુરમાં સમર્થકોની સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત વિસ્તારમાં...

૯ વર્ષની કેસર પ્રજાપતિ મહેસાણાની એક શાળામાં ચોથા ધોરણની વિદ્યાર્થિની છે, પણ ગુજરાતની આ બાળકીએ એક વક્તા તરીકે ઓળખ ઊભી કરી છે. તે સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરને રાજ્યના પહેલા ડિજિટલ તાલુકા તરીકે વિકસાવવાનું વિજય રૂપાણી સરકારે નક્કી કર્યું છે. કેન્દ્રના મિશન મોડ-ડિજિ-ગામ...

• ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું• અંબાજીના હિમાંશુ ગઢવીની વોટ્સએપ જેવી જ ‘હિમજી ચેટ’ :• રૂ. ૧૦ માટે દલિતની હત્યા • આખરે મૃતક કેતન પટેલની અંતિમવિધિ

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...



to the free, weekly Gujarat Samachar email newsletter