
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર સંકુલમાં યુદ્ધના ધોરણે વિકાસ-કાર્યો હાથ ધરાયા છે. ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પાવાગઢ...
મહેસાણા તાલુકાના આખજ ગામના પાટીદાર અગ્રણી અને છેલ્લા ત્રણ દસકાથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઇ પટેલની ટેનેસીમાં ગોળી મારીને હત્યા કરાતા ભારતીય સમુદાયમાં શોકની સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવાર દ્વારા અમેરિકાના ટેનેસી સ્ટેટના...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર સંકુલમાં યુદ્ધના ધોરણે વિકાસ-કાર્યો હાથ ધરાયા છે. ગયા ઓક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાથી પાવાગઢ...

મેવડ ગામ પાસે આવેલી સરકારી પાવર ઈજનેરી કોલેજમાં એક દિવસીય સેમિનારનું વીસમી માર્ચે આયોજન કરાયું હતું હતું. જેમા મહેસાણા જિલ્લાની ૫૮ જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ...

અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા અમદાવાદના ભક્તે રવિવારે પાંચ કિલો સોનું મા અંબાને અર્પણ કર્યું હતું. તેમણે અગાઉ પણ ૨૦ કિલો સોનું દાનમાં આપ્યું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ૨૩મી માર્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક ફોર્વર્ડ ફાઇટર બેઝ ઊભો કરવાની ભારતીય...
લગ્નના હકો પુનઃસ્થાપન કરવા માટે કલોલની ડિમ્પલ કડીમાં સાસરીના ઘરની બહાર બિસ્તરા પોટલા સાથે જંગે ચઢી છે. મીડિયામાં આવેલા આ કિસ્સા પ્રમાણે કલોલમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતી ડિમ્પલ અશોકભાઈ પટેલના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે કડીના થોળ રોડ પર આવેલી...

સામાન્ય ખેડૂત કનૈયાલાલ પટેલના એન્જિનિયર પુત્ર મૌલિક પટેલ તેમના ભાઈ કૃણાલ પટેલની સાથે મળી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વેગ મળે તે માટે કામ કરી રહ્યા...
કલોલના પૂર્વ વિસ્તારમાં ૨૩મી ફેબ્રુઆરીએ નટ સમાજ અને દલિત સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ટોળું ધોકા જેવા હથિયાર ધારણ કરી દોડી આવતા સામસામે પથ્થરમારો થયો હતો. બંને જૂથો થયેલા પથ્થરમારામાં ઘણા નિર્દોષ લોકોના પણ માથા ફૂટ્યા હતા. પોલીસને આ ઘટનાની...

મોડાસા તાલુકાના સાયરા ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સાયરામાં રહેતા શિક્ષક દંપતી બ્રિજેશ પટેલ અને દામિની પટેલની ધો. ૧૦માં ધનસુરાની જવાહર નવોદય વિદ્યાલયમાં...

તાઈવાન સરકાર ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ સ્થાપવાની શક્યતાના અહેવાલો વચ્ચે તાજેતરમાં તાઈવાન સરકારના ઉચ્ચ અધિકારીઓ આ સંદર્ભે રાજ્યમાં સાઈટ વિઝિટ માટે...

ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...