મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસના રાજકીય ગરમાવામાં ઓડિયો ક્લિપની વોર એ ભારે વિવાદ સર્જ્યો છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા પછી ઉત્તર ગુજરાત...

રૂપાલ વરદાયિની માતાની પલ્લી પર આ વખતે સાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. જેની આશરે કિંમત રૂ. ૨૧ કરોડ થાય છે. મહાભારત કાળથી રૂપાલમાં પલ્લી યાત્રા...

ભાજપના જનસંઘ વખતના પીઢ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ જયંતીભાઈ બારોટનું ૨૩મી સપ્ટેમ્બરે વહેલી સવારે નિધન થયું હતું. મહેસાણા લીંચ ગામમાં તેમના અંતિમ સંસ્કાર...

કાંકરેજના થરામાં રહેતી સોનલ (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહેતી હતી. વર્ષ ર૦૧પમાં પાલનપુરમાં પોલીસ પેરેડમાં ટ્રેનિંગ હોવાથી ગ્રેજ્યુએટ થયેલી સોનલ પાલનપુરમાં...

નવરાત્રિમાં ગવાતા ગરબામાં ખેલૈયાઓએ અને ભાવિકોએ સાંભળ્યું હશે કે મા બહુચરના ધામ શંખલપુરમાં ગરબા થાય છે. ગરબાના શબ્દો પણ સાંભળ્યા હશે કે, શંખલપુર સોહામણું...

મહેસાણા જિલ્લાના હિરવાણી ગામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઊજવણી ૪૦૦૦ યુવાનોએ મીણબત્તી પ્રગટાવીને કરી હતી. જેમાં ૧૫૦૦થી વધુ બાળકો પણ જોડાયાં...

પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા પરથીભાઇ માલુણાના પુત્ર અશોક માલુણાએ બ્લુ વ્હેલ ગેમ રમી છેલ્લો સ્ટેજ પાર કરવા બીજીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું...

રાણીની વાવને વિશ્વમાં અનોખું નામ અપાવનાર તેમજ વિશ્વ વિરાસતની શ્રેણીમાં નામ મુકનાર અને તેને વર્લ્ડ હેરિટેજ તરીકે માન્યતા અપાવનાર યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે...

જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં આમ તો ભક્તોની ભીડ જામી હતી, પણ મેળાના અંતિમ ચરણમાં પાંચમા દિવસે યાત્રિકોની સંખ્યામાં...

 થરાદ રોડ પરના લાખણી ગામમાં મુસ્લિમોના ૧૫૦ પરિવારોએ બકરાની કુરબાની આપ્યા વિના સાદું ભોજન આરોગીને ઈદ મનાવી હતી. લાખણીના ઝાકિરભાઇ મેમણ કહે છે કે, આ વર્ષે મુસ્લિમ બિરાદરો જીવહિંસાથી દૂર રહ્યા હતા. એવું પહેલીવાર બન્યું છે. જોકે અમે હવે જીવહિંસાથી...



to the free, weekly Gujarat Samachar email newsletter