
હિંમતનગર નજીક રાયસિંગપુરા રોડામાં સુંદર પક્ષીમંદિર આવેલું છે. ભારતમાં આ એક જ માત્ર પક્ષીમંદિર હોવાનું મનાય છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં...
ઉત્તર ગુજરાતમાં વંચિત બાળકોના શિક્ષણાર્થે પ્રશંસનીય કામગીરી કરી રહેલી યોગાંજલિ કેળવણી મંડળના સ્થાપક તેમજ અધ્યાત્મક અને યોગ કર્મ અને સેવા, શિક્ષણ અને સંસ્કાર જેમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલા છે એવાં તપસ્વિની રમીલાબહેન ગાંધી 91 વર્ષની સુદીર્ઘ...
60 વર્ષનાં સુનિતા વિલિયમ્સ ‘નાસા’માં 27 વર્ષની જ્વલંત કારકિર્દી બાદ 27 ડિસેમ્બર 2025થી નિવૃત્ત થયાની જાહેરાત નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (એનએએસએ-‘નાસા’)એ મંગળવારે કરી છે. હાલ ભારતના પ્રવાસે પહોંચેલાં સુનિતા વિલિયમ્સને ‘નાસા’ના...

હિંમતનગર નજીક રાયસિંગપુરા રોડામાં સુંદર પક્ષીમંદિર આવેલું છે. ભારતમાં આ એક જ માત્ર પક્ષીમંદિર હોવાનું મનાય છે. આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં...

વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવવાના હોવાથી જિલ્લા પ્રશાસનનો જીવ તાળવે...

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોટર ડિ-સેલિનેશન પ્લાન્ટથી સજ્જ એક અનોખી કાર ભેટ આપી છે. આ કારની વિશેષતા એ છે કે, દરિયાના...
જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામની હાઇસ્કૂલમાં દસમીએ બપોરના સમયે ચાલુ શાળાએ એકાએક આકાશમાંથી માછલીઓનો વરસાદ થવા લાગ્યો હતો. થોડા સમયમાં આકાશમાંથી શાળાના મેદાનમાં ૪૦થી વધુ માછલીઓ પડતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગ્રામજનો અચંબામાં મુકાયા હતા....

મહેસાણા જિલ્લાના ઉંઝાનું જીરું, ઇસબગુલ અને વરિયાળી વૈશ્વિક બજારમાં નામના ધરાવે છે. વિશ્વમાં જીરાના મોટા નિકાસકાર તરીકે સીરિયાની ગણના થાય છે, પરંતુ ત્યાં...
મા અંબાના ધામ અંબાજીમાં બીજી જાન્યુઆરીએ, પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લાખો ભક્તો માના દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં. આ પવિત્ર દિને દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી શક્તિપીઠ ગબ્બર પરથી માતાજીની અખંડ જ્યોત નિજમંદિરમાં લાવીને તેમની મહાઆરતી...
નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી બાદ પણ આંતરિક વિખવાદમાં સત્તા ગુમાવનાર કોંગ્રેસે સોમવારે મળેલી સાધારણ સભામાં પાલિકાની તમામ કમિટીઓ ઉપર પોતાનો કબજો પરત મેળવ્યો છે. એક સમયે કોંગ્રેસનાં પ્રમુખ પદનાં સત્તાવાર ઉમેદવાર સોનલબહેન પટેલ બળવાખોરીને પગલે હાર્યા...

કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઈ પટેલ (દાદા)નું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે ૩૦મી ડિસેમ્બરે...
• મતદાન કરવા જતાં અકસ્માતમાં પરિવારના ૫નાં મોત• એન્ટિક સિક્કાના બહાને રૂ. ૨.૧૭ કરોડ ઠગનારા ૪ ઝબ્બે

રાજ્યની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સમયે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં બે જૂથો વચ્ચે ઘર્ષણના બનાવ બન્યા હતા. જેમાં થરામાં ચૂંટણીની અદાવતમાં...