કોવિડ-૧૯ સહિત અનેક પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવાતી પ્રતિરોધક વેક્સિનના સંગ્રહ, હેરાફેરીની કોલ્ડ ચેઈનના રેફ્રિજરેટર - સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ૬૦ ટકા માર્કેટને કવર કરતી લેક્ઝમ્બર્ગની બી મેડિકલ સિસ્ટમ નામની કંપનીએ ગુજરાતના...
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
કોવિડ-૧૯ સહિત અનેક પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવાતી પ્રતિરોધક વેક્સિનના સંગ્રહ, હેરાફેરીની કોલ્ડ ચેઈનના રેફ્રિજરેટર - સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ૬૦ ટકા માર્કેટને કવર કરતી લેક્ઝમ્બર્ગની બી મેડિકલ સિસ્ટમ નામની કંપનીએ ગુજરાતના...
દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...
આજે શહેર અને ગામડાઓમાં લોકો રેડિયો ઉપર હોંશભેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મનકી બાત’ કાર્યક્રમ સાંભળીને રેડિયોના જુના જમાનાને યાદ કરે છે. બીજી તરફ, હકીકત...
કચ્છની સ્થાનિક ભાષામાં સુદિયો નામે ઓળખાતો ઓલેક્સ નામનો નાના પ્રકારનો છોડ ગુજરાતમાં છેક એક સદીના લાંબા અંતરાલ પછી ફરી જોવા મળ્યો છે. છેલ્લે આ છોડ ૧૯૧૦માં...
એક મેટ્રીમોનિયલ સાઇટ મારફતે અમદાવાદી યુવકના પ્રેમમાં પડેલી પાકિસ્તાની મહિલા ગેરકાયદે ભારત આવી. ખોટા દસ્તાવેજોના આધારે કચ્છમાં લગ્ન કરીને અમદાવાદમાં સ્થાયી...
ભરત-ગૂંથણ, કાષ્ઠ કોતરણી, માટીની કુંભકલા, હાથસાળની વણાટકલા, પતરાની ખરકી કલા, કાપડની પેચકલા, રંગોની રોગાનકલા, ચામડામાંથી સર્જાતી ચર્મકલા, ભીંડીના બંધને બંધાતી...
ભારતભરનાં શ્વેતાબંર જૈન સમાજના ત્રીજા નંબરના સૌથી મોટા વાગડ સમુદાયનાં ગચ્છાધિપતિ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક કલાપ્રભુસૂરી મ.સા. ગાંધીધામ ખાતે ૨૦ નવેમ્બરે કાળધર્મ પામતાં વાગડ સમુદાયનાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
ઓહિયો સ્ટેટ સેનેટમાં પહેલા ભારતીય મૂળના અમેરિકન તરીકે ચૂંટાઇ આવીને ૨૯ વર્ષીય રિપબ્લિકન નીરજ અંતાણીએ ઇતિહાસ રચ્યો છે. હાલમાં સ્ટેટ પ્રતિનિધિ એવા નીરજ અંતાણી...
કચ્છ અને કચ્છીઓનાં હિતને સદાય અગ્રેસર રાખવા સાથે રાષ્ટ્રીય-સામાજિક અને પર્યાવરણીય પ્રશ્નો માટે જાગૃત ગણાતા અખબાર ‘કચ્છમિત્ર’ને જળસંચય અને જળ વ્યવસ્થાપન...
બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...