સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે....
અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.
કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...
સિરક્રીકમાં ભારતીય ૧૦૮મી બટાલિયન ૧૯મી ડિસેમ્બરે સાંજે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ઘૂસી આવી હતી. ભારતીય સીમ સુરક્ષા દળે આ ઘટનામાં એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી લીધો હતો અને અન્ય ઘૂસણખોરો નાસી છૂટયાનું અનુમાન છે....
કચ્છના જખૌ બંદર પાસે ગત વર્ષે રૂ. ૫૦૦ કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની સહિત સાત જણાને ડીઆરઆઈએ ઝડપી લીધા હતા. એ પછીથી તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોપતાં છ પાકિસ્તાની સહિત સાત જણા સામે અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હતું....
કોવિડ-૧૯ સહિત અનેક પ્રકારના રોગોમાં ઉપયોગમાં લેવાતી પ્રતિરોધક વેક્સિનના સંગ્રહ, હેરાફેરીની કોલ્ડ ચેઈનના રેફ્રિજરેટર - સ્ટોરેજ ડિવાઈસિસના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ૬૦ ટકા માર્કેટને કવર કરતી લેક્ઝમ્બર્ગની બી મેડિકલ સિસ્ટમ નામની કંપનીએ ગુજરાતના...

દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે...

આજે શહેર અને ગામડાઓમાં લોકો રેડિયો ઉપર હોંશભેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મનકી બાત’ કાર્યક્રમ સાંભળીને રેડિયોના જુના જમાનાને યાદ કરે છે. બીજી તરફ, હકીકત...

કચ્છની સ્થાનિક ભાષામાં સુદિયો નામે ઓળખાતો ઓલેક્સ નામનો નાના પ્રકારનો છોડ ગુજરાતમાં છેક એક સદીના લાંબા અંતરાલ પછી ફરી જોવા મળ્યો છે. છેલ્લે આ છોડ ૧૯૧૦માં...

એક મેટ્રીમોનિયલ સાઇટ મારફતે અમદાવાદી યુવકના પ્રેમમાં પડેલી પાકિસ્તાની મહિલા ગેરકાયદે ભારત આવી. ખોટા દસ્તાવેજોના આધારે કચ્છમાં લગ્ન કરીને અમદાવાદમાં સ્થાયી...

ભરત-ગૂંથણ, કાષ્ઠ કોતરણી, માટીની કુંભકલા, હાથસાળની વણાટકલા, પતરાની ખરકી કલા, કાપડની પેચકલા, રંગોની રોગાનકલા, ચામડામાંથી સર્જાતી ચર્મકલા, ભીંડીના બંધને બંધાતી...
ભારતભરનાં શ્વેતાબંર જૈન સમાજના ત્રીજા નંબરના સૌથી મોટા વાગડ સમુદાયનાં ગચ્છાધિપતિ ૮૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના નાયક કલાપ્રભુસૂરી મ.સા. ગાંધીધામ ખાતે ૨૦ નવેમ્બરે કાળધર્મ પામતાં વાગડ સમુદાયનાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.