કોરોના મહામારીના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે રણોત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. સફેદ રણમાં...
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
કોરોના મહામારીના કેસ કચ્છમાં પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમણ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે રણોત્સવના આયોજનનો નિર્ણય લીધો છે. સફેદ રણમાં...
યાયાવર પક્ષીઓ સુરખાબે ખડીરમાં નવી વસાહત સ્થાપી છે. વન વિભાગ આ વિસ્તારને હવે વિકસિત કરશે. તેવા અહેવાલ છે. છેલ્લા કેટલાય સમયથી રાપર તાલુકામાં કુડા નજીક સરહદી...
અમેરિકામાંથી પ્રકાશિત થતાં ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં બહાર પડાયેલી ભારતના ટોચના ૧૦૦ ધનિકોની યાદીમાં કચ્છના બે ઉદ્યોગપતિ ચંદ્રકાંત અને રાજેન્દ્ર ગોગ્રીને...
સુખપર ગામમાં ૩૦મી સપ્ટેમ્બરે વિજ્યાબહેન ભુડિયાની હત્યા થઈ હોવાના સમાચાર મળતાં પોલીસે તપાસ કરતાં દીકરી સુનીતા (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, ટ્યૂશનથી ઘરે આવીને જોયું તો માતા મૃત હાલતમાં ઊંધી પડી હતી, પરંતુ આકરી તપાસમાં જણાયું કે સુનીતા ઘરે...
કચ્છના દરિયામાં પાકિસ્તાની ઝંડા ચિતરેલી અલ મદિના બોટ ૨૧મી મે, ૨૦૧૯ના રોજ છ ખલાસીઓ અને રૂ. ૧૬૫૦ કરોડની કિંમતના ૩૩૦ હેરોઇનના પેકેટ્સ સાથે ઝડપાઈ હતી. આ કેફી દ્વવ્ય ‘ડ્રગ્સ કરન્સી’ તરીકે ઉપયોગ કરવાનું પણ ખૂલ્યું હતું. તેથી આ કેસની સંવેદનશીલતા ધ્યાનમાં...
વ્યાપકપણે ફેલાયેલી કોરોના મહામારીને લીધે શક્તિપીઠના ઈતિહાસમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે. દયાપરમાં તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અશ્વિન નવરાત્રી મહોત્સવ દરમિયાન આ પ્રસિદ્ધ યાત્રાધામમાં દર્શનાર્થીઓ અને પદયાત્રિકો...
રાપરના દેનાબેંક ચોક પાસે ૨૫મી સપ્ટેમ્બરે સાંજે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. આ ઘટના પછી જિલ્લાભરમાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયાં હતાં. મૃતકની પત્નીએ નવ જણા સામે ફરિયાદ નોંધાવી હતી....
• ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું અવસાન• હોસ્પિટલમાં આગ લાગી તો ઇન્ચાર્જે કહ્યું ધુમાડાએ દર્દીઓ માટે ‘હવન જેવું પવિત્ર’ કામ કર્યું!• ‘સુરખાબનગરી’ વર્લ્ડ હેરિટેજ સાઇટ બનવા તરફ
સામાન્ય રીતે કોરા દુકાળનો ભોગ બનતાં કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે. મુન્દ્રામાં ૧૩મી સપ્ટેમ્બરે અચાનક ખાબકેલા વરસાદથી જનજીવન ખોરવાયું હતું. માત્ર ૪૦ મિનિટમાં...
એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. મુખ્યત્વે માલધારીઓની...