અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

નાતાલની રજાઓને પગલે એક તરફ ધોરડોનું સફેદ રણ તાજેતરમાં પ્રવાસીઓથી ઊભરાયું હતું. વેકરિયા રણ ઘોડાઓની હણહણાટી અને લોકોની ચિચિયારીથી ગાજી ઊઠયું હતું. હજારથી...

કચ્છમાં આવેલા દહીંસરાના હરિભાઈ કારા તથા તેમનાં પત્ની રસિકાબહેન પરિવાર સાથે લંડન વસે છે. આ દંપતીની પાંચ વર્ષની પુત્રી તેજસ્વીએ જોયું કે તેની સાથે ભણતી તેની...

સમગ્ર ચોવીસીમાં આદર્શરૂપ માંડવી લેવા પટેલ સમાજ, માંડવી લેવા પટેલ યુવક સંઘના આયોજન હેઠળ માંડવીનાં ૨૧ મા સમૂહલગ્નોત્સવમાં ૩૪ યુગલો લગ્ન બંધને બંધાયા હતા. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ વસતી ગણતરીને...

ભૂકંપમાં પોતાના પગની સાથોસાથ માતા અને નાના ભાઈને પણ ખોઈ બેઠેલા બ્રાહ્મણ યુવક પાર્થ જોશીને કૃત્રિમ પગની સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર બ્રિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક બોય’નો લગ્ન પ્રસંગ માણવા તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાર્થના પરણવાની પ્રસન્નતા સાથે...

ભચાઉમાં નાણા બદલવા લાઇનમાં ઊભા રહીને કંટાળેલા એક યુવાને ૨૩મી નવેમ્બરે બેંકના કેશિયરને ઘરે ગોળીબાર કરી નાંખ્યો હતો. યુવક રાત્રે બંદૂક લઇને બેંકના કેશિયરના ઘરે પહોંચીને નાણા બદલાવી આપવા કહેતાં કેશિયરે કહ્યું કે અહીં બદલી શકાય? આ સાંભળતાં ઉશ્કેરાઇને...

પુરાતત્ત્વીય સંસ્કૃતિ માટે વિખ્યાત ધોળાવીરામાં અઢી હજારની વસતી છે. ધોળાવીરા  છેવાડાનું ગામ છે. એ પછી રણપ્રદેશ શરૂ થઈ જાય છે. ધોળાવીરાથી સૌથી નજીક ૧૦૦ કિ.મી. દૂર આવેલું રાપર છે અને તાલુકા મથક ભચાઉ ૧૫૫ કિ.મી. દૂર છે. ધોળાવીરામાં અત્યારે પ્રવાસીઓની...

 કચ્છમાં આવેલા અને લેવા પટેલોની વસતી ધરાવતા તથા તેના થકી જ એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવેલા માધાપરની બેંકોમાં નોટબંધી ૧૫૦થી ૨૦૦ કરોડ વધુ ઠાલવવા...

નોટબંધી પછી આડેસરમાં આવેલી એકમાત્ર દેનાબેંકની શાખામાં વહેલી સવારથી જ લોકોની મોટી લાઈન શરૂ થઈ જાય છે. લોકો પોતાના કામધંધા ખોટી કરીને આખોય દિવસ અહીં બેંકની લાઈનમાં આખો આખો દિવસ ઊભા રહે છે. આ વિસ્તારમાં ક્યાંય એટીએમ જ નથી. એક કમર્શિયલ કોમ્પલેક્સમાં...

વિશ્વના એકમાત્ર મોરચંગવાદક બન્નીના જરારવારીમાં રહેતા ૭૦ વર્ષીય સામત સાજન પઠાણ હવે ગાઈ પણ શકતાં નથી અને મોરચંગ પણ વગાડી શકતા નથી. તેમણે આર્થિક સહાય માટે...

દહીંસરાના ૭૬ વર્ષીય વૃદ્ધા રતનબહેન પિંડોરિયાએ વતનથી વિદેશ જતાં પહેલાં પોતાની મરણમૂડી ભુજમાં આવેલી લેઉવા પટેલ હોસ્પિટપલને દાનમાં આપી દીધી છે. રતનબહેન અંતિમ...



to the free, weekly Gujarat Samachar email newsletter