વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પ્રથમ વખત લોકોને જોવા મળશે

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.

મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

સમગ્ર ચોવીસીમાં આદર્શરૂપ માંડવી લેવા પટેલ સમાજ, માંડવી લેવા પટેલ યુવક સંઘના આયોજન હેઠળ માંડવીનાં ૨૧ મા સમૂહલગ્નોત્સવમાં ૩૪ યુગલો લગ્ન બંધને બંધાયા હતા. આ પ્રસંગે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ અરજણભાઇ પીંડોરિયાએ વસતી ગણતરીને...

ભૂકંપમાં પોતાના પગની સાથોસાથ માતા અને નાના ભાઈને પણ ખોઈ બેઠેલા બ્રાહ્મણ યુવક પાર્થ જોશીને કૃત્રિમ પગની સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર બ્રિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક બોય’નો લગ્ન પ્રસંગ માણવા તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાર્થના પરણવાની પ્રસન્નતા સાથે...

ભચાઉમાં નાણા બદલવા લાઇનમાં ઊભા રહીને કંટાળેલા એક યુવાને ૨૩મી નવેમ્બરે બેંકના કેશિયરને ઘરે ગોળીબાર કરી નાંખ્યો હતો. યુવક રાત્રે બંદૂક લઇને બેંકના કેશિયરના ઘરે પહોંચીને નાણા બદલાવી આપવા કહેતાં કેશિયરે કહ્યું કે અહીં બદલી શકાય? આ સાંભળતાં ઉશ્કેરાઇને...

પુરાતત્ત્વીય સંસ્કૃતિ માટે વિખ્યાત ધોળાવીરામાં અઢી હજારની વસતી છે. ધોળાવીરા  છેવાડાનું ગામ છે. એ પછી રણપ્રદેશ શરૂ થઈ જાય છે. ધોળાવીરાથી સૌથી નજીક ૧૦૦ કિ.મી. દૂર આવેલું રાપર છે અને તાલુકા મથક ભચાઉ ૧૫૫ કિ.મી. દૂર છે. ધોળાવીરામાં અત્યારે પ્રવાસીઓની...

 કચ્છમાં આવેલા અને લેવા પટેલોની વસતી ધરાવતા તથા તેના થકી જ એશિયાના સૌથી ધનવાન ગામનું બિરુદ મેળવેલા માધાપરની બેંકોમાં નોટબંધી ૧૫૦થી ૨૦૦ કરોડ વધુ ઠાલવવા...

નોટબંધી પછી આડેસરમાં આવેલી એકમાત્ર દેનાબેંકની શાખામાં વહેલી સવારથી જ લોકોની મોટી લાઈન શરૂ થઈ જાય છે. લોકો પોતાના કામધંધા ખોટી કરીને આખોય દિવસ અહીં બેંકની લાઈનમાં આખો આખો દિવસ ઊભા રહે છે. આ વિસ્તારમાં ક્યાંય એટીએમ જ નથી. એક કમર્શિયલ કોમ્પલેક્સમાં...

વિશ્વના એકમાત્ર મોરચંગવાદક બન્નીના જરારવારીમાં રહેતા ૭૦ વર્ષીય સામત સાજન પઠાણ હવે ગાઈ પણ શકતાં નથી અને મોરચંગ પણ વગાડી શકતા નથી. તેમણે આર્થિક સહાય માટે...

દહીંસરાના ૭૬ વર્ષીય વૃદ્ધા રતનબહેન પિંડોરિયાએ વતનથી વિદેશ જતાં પહેલાં પોતાની મરણમૂડી ભુજમાં આવેલી લેઉવા પટેલ હોસ્પિટપલને દાનમાં આપી દીધી છે. રતનબહેન અંતિમ...

રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...

ચલણમાંથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ થવાના બે દિવસ બાદ ૧૦મીએ કોઈ કારણોસર ઉત્તરપ્રદેશ અને ગુજરાતના કેટલાક શહેરોમાં મીઠું રૂ. ૨૦૦થી ૩૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું હોવાની અફવાએ જોર પકડયું હતું. ત્યારથી દેશના કુલ ઉત્પાદનમાં ૬૦ ટકાનો હિસ્સો...



to the free, weekly Gujarat Samachar email newsletter