મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

બિદડા સર્વોદય ટ્રસ્ટના અધ્યક્ષ અને કો-જૈનાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ધારશી છેડાને અમેરિકામાં અમેરિકન સોસાયટી ઓફ ક્વોલિટીના ચેરપર્સન પેટ્રીસિયા લા બોન્ડેના...

 કચ્છમાં લેવા પટેલોના ૨૪ ગામની બેકોંમાં અબજોની સંપત્તિ ડિપોઝીટ રૂપે છે. તેના પગલે માધાપરનો એશિયાના સૌથી ધનિક ગામમાં સમાવેશ થાય છે. માધાપરની ડિપોઝીટમાં...

કચ્છમાં ૧૫મી મેથી છેલ્લા ૧૪ કલાકમાં ૬ આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા. આ અંગે ગાંધીનગર ખાતે આવેલી સિસ્મોલોજી કચેરીમાંથી મળતી વિગતો પ્રમાણે ૧૫મીએ રાત્રે ૧૨ વાગ્યે ૧.૨ તીવ્રતા સાથે રાપર પાસે અને ભચાઉ પાસે સવારે ૫.૩૦ વાગ્યે ૧.૪ની તીવ્રતાનો ભૂકંપ...

વીઘાકોટ સરહદે કાંટાળી વાડ પાસે ૧૪મીએ પાકિસ્તાની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરમી, ભૂખ અને તરસથી તેનું મૃત્યુ થયાની શંકા છે. મૃતકની ઓળખ થઈ નથી અને પાક. સુરક્ષા દળે યુવકનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે તો બીજી તરફ ભારતીય સીમા સુરક્ષા દળે ૧૪મીએ...

શહેરના ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણદેવના ૧૯૩મા પાટોત્સવ પ્રસંગે હીરાજડિત બે સુવર્ણ મુગટ શ્રીજીને અર્પણ થયા છે. સંપ્રદાયના આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીની...

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના...

ધરતીની ધ્રુજારી કચ્છનો કેડો મૂકતી નથી. કચ્છ પંથકમાં બે દિવસમાં હળવા અને મધ્યમ ૧૨ કંપન નોંધાયા હતા, તેમાંના ૧૧ તો માત્ર પૂર્વ કચ્છમાં નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ...

હારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી...

પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા...



to the free, weekly Gujarat Samachar email newsletter