ગાંધીધામના આવકવેરા વિભાગ દ્વારા ભુજ ખાતે હોટેલ અને જમીન ધંધાર્થીઓની પેઢી પર દરોડા બાદ ૩૦મી સપ્ટેમ્બરે તબીબો પર કરાયેલી સર્વેની કાર્યવાહી દરમિયાન ભુજના સાત તબીબો પાસેથી રૂ. ૧.૭૦ કરોડની બિનહિસાબી મત્તા મળી આવી હતી.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
ગાંધીધામના આવકવેરા વિભાગ દ્વારા ભુજ ખાતે હોટેલ અને જમીન ધંધાર્થીઓની પેઢી પર દરોડા બાદ ૩૦મી સપ્ટેમ્બરે તબીબો પર કરાયેલી સર્વેની કાર્યવાહી દરમિયાન ભુજના સાત તબીબો પાસેથી રૂ. ૧.૭૦ કરોડની બિનહિસાબી મત્તા મળી આવી હતી.
પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. જેના પગલે સાબદા થયેલા પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદો પર લશ્કરીદળો તૈનાત કરી દીધા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં સળગેલી કચ્છ સરહદને અડીને...
POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...
વિશ્વના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિન કે પુણ્યતિથિ આદિપુરની ‘ચાર્લી સર્કલ’ના કલાકારો ધામધૂમથી ઉજવીને ચેપ્લિનને છેલ્લાં ત્રણ દાયકાથી શ્રદ્ધાંજલિ...
એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું...
અંજારમાં નસીબવંતા શ્વાનો છેલ્લા ચાર દાયકાથી કેક ખાઈને મોજ કરે છે. શહેરના શેખટીંબા પાસે રહેતા એક વયોવૃદ્ધ કુંભારકાકા પોતાની ઘોડાગાડીમાં કેકની ડિલીવરી કરવા...
બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...
હિન્દુ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણાના સમસાણ ગામની વાડીમાં ખેતમજૂરી સાથે પશુપાલન કરે છે. આજથી સવા બે વરસ પહેલાં તેમની બકરીએ એક બકરાને જન્મ આપ્યો હતો. આ બકરાની માગ અત્યારે ૩૮ લાખ રૂપિયામાં થઈ છે. ૭૦ કિલો વજન અને સવા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા બકરાના શરીરની...
મૂળ મુન્દ્રાના અને સિલાઇ કામના વ્યવસાયાર્થે મુંબઈમાં કાંજુરમાર્ગ પર રહેતા મેહુલ લઘુભાઈ પીઠડિયા (ઉ.વ. ૩૭) ઘરમાં નહાવા ગયા બાદ મોડું થતાં બાથરૂમનું લોક ખોલવામાં...
બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો.