અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી કચ્છની દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ સાથે નવ શખસો ઝડપાયાની ઘટના બાદ પાંચમી ઓક્ટોબરે વધુ એક પાકિસ્તાની બોટ આઠ શખસ સાથે ઝડપાઈ...

ઉરી પર હુમલા અને પીઓકેમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારત અને પાકિસ્તાનના સુરક્ષા દળો સ્ટેન્ડ ટુ જેવી પોઝિશનમાં આવી ગયા છે ત્યારે કચ્છમાં આવેલા ક્રીક...

રહા મોટાના કૂવામાં નેવક મહિનાથી પડી ગયેલા બિલાડાને દરરોજ ત્રણ વખત દૂધ, બિસ્કિટ, ખીચડીનું નિયમિત ટિફિન જાય છે. રહા મોટાના પાદરે આવેલી વાડીના અંદાજે સો ફૂટ...

ગાંધીધામના આવકવેરા વિભાગ દ્વારા ભુજ ખાતે હોટેલ અને જમીન ધંધાર્થીઓની પેઢી પર દરોડા બાદ ૩૦મી સપ્ટેમ્બરે તબીબો પર કરાયેલી સર્વેની કાર્યવાહી દરમિયાન ભુજના સાત તબીબો પાસેથી રૂ. ૧.૭૦ કરોડની બિનહિસાબી મત્તા મળી આવી હતી.

પીઓકેમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. જેના પગલે સાબદા થયેલા પાકિસ્તાને ભારત સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદો પર લશ્કરીદળો તૈનાત કરી દીધા છે. વર્ષ ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં સળગેલી કચ્છ સરહદને અડીને...

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક અને ૩૮ આતંકીઓને માર્યા પછી ગુજરાતની સરહદ પર ચિંતાના વાદળો ઘેરાતાં કચ્છ, પાટણ અને બનાસકાંઠાની બોર્ડર પર સલામતીનો બંદોબસ્ત...

વિશ્વના મહાન કલાકાર ચાર્લી ચેપ્લિનનો જન્મદિન કે પુણ્યતિથિ આદિપુરની ‘ચાર્લી સર્કલ’ના કલાકારો ધામધૂમથી ઉજવીને ચેપ્લિનને છેલ્લાં ત્રણ દાયકાથી શ્રદ્ધાંજલિ...

એક સમયે દેશના મહત્ત્વનાં સ્થળોએ મોરચંગ વગાડતાં વગૈડતાં કચ્છી-સિંધી કાફી ગાનારા વિશ્વના એકમાત્ર કલાકાર બન્નીના જરારવારીમાં રહેતા સામત સાજન પઠાણને વૃદ્ધત્વનું...

અંજારમાં નસીબવંતા શ્વાનો છેલ્લા ચાર દાયકાથી કેક ખાઈને મોજ કરે છે. શહેરના શેખટીંબા પાસે રહેતા એક વયોવૃદ્ધ કુંભારકાકા પોતાની ઘોડાગાડીમાં કેકની ડિલીવરી કરવા...

બેચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામના જગવિખ્યાત સૂર્યમંદિરે દર શ્રાવણ માસ દરમિયાન ભવ્ય લોકમેળો ભરાય છે. આ શ્રાવણ વદ અમાસે પણ યોજાયેલો લોકમેળો પણ રંગેચંગે સંપન્ન થયો હતો. આશરે દસ હજાર હજારની સંખ્યામાં મોઢેરા આજુબાજુના ગામના લોકોએ અમાસે સૂર્યમંદિરની...



to the free, weekly Gujarat Samachar email newsletter