ઈચ્છુકો તેમને મનપસંદ નૃત્ય શીખી શકે તે હેતુથી ૨૭મી માર્ચના રોજ ભુજમાં એક દિવસીય નિઃશુલ્ક નૃત્ય સેમિનાર સહયોગ હોલમાં યોજાયો હતો. આ સેમિનારમાં આશરે ૧૩૭ યુવક-યુવતીઓ...
વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...
એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...
ઈચ્છુકો તેમને મનપસંદ નૃત્ય શીખી શકે તે હેતુથી ૨૭મી માર્ચના રોજ ભુજમાં એક દિવસીય નિઃશુલ્ક નૃત્ય સેમિનાર સહયોગ હોલમાં યોજાયો હતો. આ સેમિનારમાં આશરે ૧૩૭ યુવક-યુવતીઓ...
લખપત તાલુકાના માતાના મઢ નજીક દુર્લભ જેરોસાઈટ નામનું ખનિજ મળી આવ્યું હોવાનું તાજતરમાં જાણવા મળ્યું છે. આ ખનિજ પદાર્થ શોધવામાં ઈસરો-અમદાવાદ અને આઈટીઆઈ ખડગપુરના...
ભુજ તાલુકાના નાના રેહા ગામે નિર્માણ પામતા શિવાલયના મંદિરે આરતી થાય એ સમયે એક ગાય અચૂક આવી પહોંચે છે. છેલ્લા ચાર વરસથી ગામના ખેડૂત સવાઇસિંહ વેરસલજી જાડેજાની...
મહેશ્વરી સમાજમાં લગ્નના ચાર ફેરા હોળીની સાક્ષીએ ફરાય છે, ભલે લગ્નની વિધિ (હસ્ત-મેળાપ) નિયત કરાયેલી તારીખ અને તિથિએ થઈ ગઈ હોય કે થવાની હોય. તેથી જ હોળી આવે ત્યારે મહેશ્વરી સમાજમાં કેટલાય આંગણે લગ્નના ઢોલ ઢબૂકે છે. આ પ્રથા પ્રમાણે હોળીના દિવસે...
સમગ્ર વિશ્વમાં ચકલીની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અંજારના ભુજ-ભચાઉ બાયપાસ ધોરીમાર્ગ પર આવેલી ગેરેજોમાં ટ્રકના બિનઉપયોગી ફિલ્ટરને ચકલીઘર બનાવી અનોખી...
‘પાબી બેગ’થી હોલિવૂડ સુધી વિખ્યાત થયેલાં કચ્છી હસ્તકળાનાં મહિલા કારીગર પાબીબહેન રબારીને ઉત્કૃષ્ઠ પારંપરિક કળાનો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે. આ `એક્સલન્સ...
અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બુડિયા ગામના લોકોએ પાણીની અછતને પહોંચી વળવા માટે ઉપાય શોધી કાઢ્યો છે. ૪૦૦થી વધારે વસ્તી ધરાવતા આ ગામમાં એક જ કૂવો છે....
ઘ્રંગમાં શિવરાત્રિએ મેકરણદાદાની સમાધિના સ્થાને લોક મેળાનું આયોજન થાય છે અને આ મેળો બે દિવસ સુધી ચાલે છે. મેળામાં માનવ દોડ, ઘોડા દોડ, ઊંટ દોડ અને બળદ ગાડા દોડનું વિશેષ આકર્ષણ હોય છે. આ મેળામાં સૌથી વધારે આકર્ષણ મકરણદાદાના અખાડાનું હોય છે. શક્તિશાળી...
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને જર્મન વૈજ્ઞાનિક મેથિઅસ આલ્બર્ટની ટીમને તાજેતરના લોડાઈ ગામ પાસે કાળા ડુંગરાળ ક્ષેત્રમાં સંશોધન દરમિયાન...
કચ્છના પ્રવેશદ્વાર સમા વિકાસશીલ ભચાઉ નગરનો ઈતિહાસમાં પ્રથમ વખત ૧૫મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભચાઉ શહેર ૩૧૮ વર્ષ પૂરા કરીને ૩૧૯માં વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે નગરની મુખ્ય બજાર, પ્રવેશદ્વાર અને કિલ્લાને...