મુન્દ્રાથી હરિયાણા સુધી ક્રૂડ પહોંચાડવા પાઇપ નખાશે

વડાપ્રધાને રાજકોટ ‘એઈમ્સ’ની સાથે મંગલાગિરી, ભટિંડા, રાયબરેલી, કલ્યાણી ‘એઈમ્સ’નું પણ રાજકોટથી લોકાર્પણ કર્યું હતું. આ પાંચેય ‘એઇમ્સ’ કુલ 6300 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને અલગ અલગ બેડની ક્ષમતા ધરાવે છે. આ ‘એઇમ્સ’ સહિત કુલ 48,000 કરોડ રૂપિયાના...

‘સાહેબ, આ દુનિયાને દેખાડવા જેવી જગ્યા છે! કંઇક વિચારો...’ઃ અને ‘રણોત્સવ’નો જન્મ થયો

એક સમયે પછાત જિલ્લામાં ગણાતું કચ્છ આજે પ્રવાસીઓથી ધમધમે છે. દર વરસે ઉજવાતા રણોત્સવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બહુ જૂનો નાતો છે. તેમણે જ મુખ્યમંત્રી બન્યા બાદ 2005માં રણોત્સવની શરૂઆત કરાવી હતી. આ રણ અને આ ગામ સાથે તેમનો નાતો જૂનો છે. નરેન્દ્ર...

કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ...

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં ૧૪મીએ બે પાકિસ્તાની બોટો મળી આવી હતી, આ દિવસે રાત્રે જ વધુ ત્રણ વિદેશી બોટો પણ ઝડપાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોની પેટ્રોલીંગ દરમિયાન એક દિવસમાં પાંચ જેટલી પાકિસ્તાની બોટો મળી આવતાં આ વિસ્તારમાં સુરક્ષા...

વિશ્વમંચ પરથી કચ્છનો છટાથી ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આફ્રિકાની પાંચ દિવસીય મુલાકતમાં કેન્યા દેશની યાત્રાના અંતિમ તબક્કે કચ્છી આગેવાનોને...

મસ્કત ઓમાન ખાતે રહેતા સત્સંગીઓ દ્વારા વિશ્વશાંતિ તથા કલ્યાણ અર્થે સંગીતમય મહામૃત્યુંજય જાપ અને યજ્ઞનું અનુષ્ઠાન તાજેતરમાં ભુજમાં કરાયું હતું. આ પ્રસંગે ભૂતનાથ સત્સંગ મંડળ ભુજ ખારી નદી સાર્વજનિક સ્મશાનગૃહ તથા શિવમંદિરના વિકાસ અર્થે રૂ. ૩૦ લાખના...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા વિથોણ ગામમાં અનોખો જળોત્સવ ઉજવાય છે. છેલ્લા ૪૦૦ વર્ષથી આ ગામમાં વરસાદમાં તળાવ છલકાય ત્યારે...

યુએસએમાં ન્યૂરોલોજીનો અભ્યાસ કરનારા ગાંધીધામના યુવાન તબીબ ડો. તપન ઠક્કરને તેના સંશોધનપત્ર બદલ જીએસએની યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પારિતોષિક એનાયત કરાયું...

રાતડિયાના જીવીબહેનના પુત્ર વિરેન રબારીનો વર્ષ ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી કોઈ પત્તો નથી, પણ જીવીબહેનની આશા અમર છે. ‘સાહેબ, બસમાં મારો દીકરો વિરેન...

કચ્છના ક્રીક વિસ્તારમાં હરામીનાળા ટ્રાય જંકશન પોસ્ટથી ૪૦૦ મીટર દૂર પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં હતા ત્યારે સામેથી બીએસએફ સ્પીડ બોટને જોઈને તે બોટમાં સવાર છ પાકિસ્તાની પોતાની બોટમાંથી કૂદીને છિછરાપાણીમાંથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા....

 ૫૭ વર્ષ જૂની અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા ગાંધીધામ રોટરી કલબ દ્વારા સ્વ. કસ્તૂરીલાલજી અગ્રવાલની સ્મૃતિમાં દાતાઓના સહયોગથી રૂ. ૫૦ લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાનગૃહ માત્ર ૪૦ દિવસમાં બનાવવામાં આવ્યું છે.

 ગાંધીધામના ત્રણ યુવાનો અરુણ ચંદુલાલ ઠક્કર (ઉ. ૩૨), ઘનશ્યામ વાલીગરી ગોસ્વામી (ઉ. ૪૧) સુરેશગર હરીગર ગોસાઈ (ઉ. વ. ૩૫) કારમાં ધ્રોલથી ટંકારા જઈ રહ્યા હતા ત્યારે લતીપરુ નજીક હાઈ વે પર જતી કાર અચાનક પુલ સાથે અથડાઈને પુલ તોડીને નીચે મેદાનમાં પડતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter