બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો.
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો.
મૂળ માંડવીના અને હાલમાં દુબઈ વસતા મનીષાબહેન તથા કૈલાસભાઈ આશરની પુત્રી દૃષ્ટિએ ૩૦મી જુલાઈએ સાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કેપ ખાતે આવેલા બ્લાઉકન્સ બ્રિજ પરથી છલાંગ...
‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા...
કચ્છની પરંપરાગત હસ્તકળાના વિખ્યાત કારીગર, શ્ર્રુજનના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ રોલેક્સ એવોર્ડ હાંસલ કરીને એ પુરસ્કારની રકમ પણ કચ્છની હસ્તકલા-કારીગરી...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પાર્ટસ કચ્છમાં તૈયાર કરીને કન્યાકુમારી ખાતે આવેલા ઈસરોના મહાદેવગિરિ પ્રોજેકટ સ્થળ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પાર્ટસ યુકે અને જર્મનીમાં બનતા...
દેશના પશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં ૨૫૦ કુટુંબમાંથી ૧૫૦ કારીગર અને તેમાંથી ૨૮ તો દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ...
કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું...
શહેરના યુવાન વેપારી સચિન ઉપર ત્રીજી ઓગસ્ટે ફાયરિંગ થયું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેમની પાસેથી પાણીપતના માણસોએ રૂ. ૧ કરોડની ખંડણી માગી હતી અને તેને વારંવાર મારી નાખવાની ધમકી પણ મળતી હતી.
નૈરોબીમાં આવેલા લંગાટામાં ઉજવાઈ રહેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ વિશ્વમાં ગાજી રહ્યો છે. વેદની ઋચાઓ અને સત્સંગ સંલગ્ન ભક્તિની હેલી અહીં...
કચ્છની દાબેલી - ડબલ રોટી ગુજરાતી-કચ્છી વસ્તીવાળા પ્રદેશોમાં આમ તો પ્રખ્યાત છે. ભારતમાં ગલી ગલીએ રેકડી પર દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પણ વિદેશમાં...