અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

હિન્દુ લક્ષ્મણસિંહ સોઢા નખત્રાણાના સમસાણ ગામની વાડીમાં ખેતમજૂરી સાથે પશુપાલન કરે છે. આજથી સવા બે વરસ પહેલાં તેમની બકરીએ એક બકરાને જન્મ આપ્યો હતો. આ બકરાની માગ અત્યારે ૩૮ લાખ રૂપિયામાં થઈ છે. ૭૦ કિલો વજન અને સવા ત્રણ ફૂટ ઉંચાઈ ધરાવતા બકરાના શરીરની...

મૂળ મુન્દ્રાના અને સિલાઇ કામના વ્યવસાયાર્થે મુંબઈમાં કાંજુરમાર્ગ પર રહેતા મેહુલ લઘુભાઈ પીઠડિયા (ઉ.વ. ૩૭) ઘરમાં નહાવા ગયા બાદ મોડું થતાં બાથરૂમનું લોક ખોલવામાં...

બનાસકાંઠાના ભાભરમાં દારૂની બદી સામે કાયદેસરનાં પગલાં ભરનાર હેડ કોન્સ્ટેબલ નાગજી સ્વરૂપજી ઠાકોરે બુટલેગરોના ત્રાસથી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ ભાભર પાસેના રેલવે ટ્રેક પરથી ૩૧મી ઓગસ્ટે સવારે મળી આવ્યો હતો. 

મૂળ માંડવીના અને હાલમાં દુબઈ વસતા મનીષાબહેન તથા કૈલાસભાઈ આશરની પુત્રી દૃષ્ટિએ ૩૦મી જુલાઈએ સાઉથ આફ્રિકાના વેસ્ટર્ન કેપ ખાતે આવેલા બ્લાઉકન્સ બ્રિજ પરથી છલાંગ...

‘ગંગાજલ’, ‘દામૂલ’, ‘સત્યાગ્રહ’ અને ‘રાજનીતિ’ જેવી સામાજિક સમસ્યાને ઉજાગર કરતી કેટલીય સફળ ફિલ્મો આપનારા જાણીતા દિગ્દર્શક, સ્ક્રીનપ્લે રાઈટર અને અભિનેતા...

કચ્છની પરંપરાગત હસ્તકળાના વિખ્યાત કારીગર, શ્ર્રુજનના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ રોલેક્સ એવોર્ડ હાંસલ કરીને એ પુરસ્કારની રકમ પણ કચ્છની હસ્તકલા-કારીગરી...

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પાર્ટસ કચ્છમાં તૈયાર કરીને કન્યાકુમારી ખાતે આવેલા ઈસરોના મહાદેવગિરિ પ્રોજેકટ સ્થળ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પાર્ટસ યુકે અને જર્મનીમાં બનતા...

દેશના પશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં ૨૫૦ કુટુંબમાંથી ૧૫૦ કારીગર અને તેમાંથી ૨૮ તો દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ...

કેન્યાના પાટનગર નાઈરોબી ખાતે કચ્છીઓએ સર્જેલા લંગાટા કચ્છ પ્રાંતમાં કચ્છી લેવા પટેલ સમાજ નાઈરોબીએ ૨.૫ એકર ભૂમિમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપતા સંકુલનું...

શહેરના યુવાન વેપારી સચિન ઉપર ત્રીજી ઓગસ્ટે ફાયરિંગ થયું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેમની પાસેથી પાણીપતના માણસોએ રૂ. ૧ કરોડની ખંડણી માગી હતી અને તેને વારંવાર મારી નાખવાની ધમકી પણ મળતી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter