મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

ભૂકંપમાં બંધડી ગામ આખું કાટમાળમાં ફેરવાયું અને સરકારે આપેલી મદદના પગલે વલ્લભાચાર્યજી વિશ્વકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને કુલ રૂ. ૨૭૭.૭૯ લાખનો પ્રોજેક્ટ રિપોર્ટ ટ્રસ્ટી મુકેશભાઇ ઠક્કરે ટ્રસ્ટ વતી કર્યો હતો. સંસ્થાએ મકાનો તથા માળખાગત...

આફ્રિકાના નૈરોબીમાં આવેલા લંગાટામાં નરનારાયણદેવ નૂતન મંદિર મહોત્સવનો ૩૧મી જુલાઈએ વિજયસ્તંભ રોપણ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ભુજ નરનારાયણદેવ મંદિરના ૧૬૧...

કચ્છથી કિરિયાન્ગા ૬૨ વર્ષના ઇતિહાસની ગાથામાં નૈરોબી લંગાટા ખાતે કચ્છ પ્રાંતમાં નિર્માણ પામેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના ઉત્સવના પ્રસંગે ૧૭મી જુલાઈએ...

કચ્છના સંવેદનશીલ ગણાતા હરામીનાળા વિસ્તારમાં ૧૪મીએ બે પાકિસ્તાની બોટો મળી આવી હતી, આ દિવસે રાત્રે જ વધુ ત્રણ વિદેશી બોટો પણ ઝડપાઈ હતી. સીમા સુરક્ષા દળના જવાનોની પેટ્રોલીંગ દરમિયાન એક દિવસમાં પાંચ જેટલી પાકિસ્તાની બોટો મળી આવતાં આ વિસ્તારમાં સુરક્ષા...

વિશ્વમંચ પરથી કચ્છનો છટાથી ઉલ્લેખ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આફ્રિકાની પાંચ દિવસીય મુલાકતમાં કેન્યા દેશની યાત્રાના અંતિમ તબક્કે કચ્છી આગેવાનોને...

મસ્કત ઓમાન ખાતે રહેતા સત્સંગીઓ દ્વારા વિશ્વશાંતિ તથા કલ્યાણ અર્થે સંગીતમય મહામૃત્યુંજય જાપ અને યજ્ઞનું અનુષ્ઠાન તાજેતરમાં ભુજમાં કરાયું હતું. આ પ્રસંગે ભૂતનાથ સત્સંગ મંડળ ભુજ ખારી નદી સાર્વજનિક સ્મશાનગૃહ તથા શિવમંદિરના વિકાસ અર્થે રૂ. ૩૦ લાખના...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા વિથોણ ગામમાં અનોખો જળોત્સવ ઉજવાય છે. છેલ્લા ૪૦૦ વર્ષથી આ ગામમાં વરસાદમાં તળાવ છલકાય ત્યારે...

યુએસએમાં ન્યૂરોલોજીનો અભ્યાસ કરનારા ગાંધીધામના યુવાન તબીબ ડો. તપન ઠક્કરને તેના સંશોધનપત્ર બદલ જીએસએની યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં પારિતોષિક એનાયત કરાયું...

રાતડિયાના જીવીબહેનના પુત્ર વિરેન રબારીનો વર્ષ ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી કોઈ પત્તો નથી, પણ જીવીબહેનની આશા અમર છે. ‘સાહેબ, બસમાં મારો દીકરો વિરેન...

કચ્છના ક્રીક વિસ્તારમાં હરામીનાળા ટ્રાય જંકશન પોસ્ટથી ૪૦૦ મીટર દૂર પાકિસ્તાની માછીમારો ભારતીય જળસીમામાં હતા ત્યારે સામેથી બીએસએફ સ્પીડ બોટને જોઈને તે બોટમાં સવાર છ પાકિસ્તાની પોતાની બોટમાંથી કૂદીને છિછરાપાણીમાંથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter