અદાણી ગ્રૂપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કરશે

અદાણી ગ્રૂપે ગુજરાતના ખાવડામાં 1126 મેગાવોટ (MW) પાવર ક્ષમતા અને 3530 મેગાવોટ-કલાક (MWh) ક્ષમતાવાળી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ ભારતનો અને વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ બનશે.

કચ્છી-સામત્રા સમુદાયનું કર્મભૂમિ કેન્યામાં સેવાકાર્ય પ્રસંશનીયઃ માધવપ્રિયદાસજી સ્વામી

કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ...

નારણપરના ૪૦ વર્ષીય વનિતા લાલજી વરસાણી ઉપર તેમના નાઇરોબી ગારાના ઘરે બ્લેક હાઉસ મેડે છરીના ઘા ઝીંક્યા અને ગરમ ઈસ્ત્રીથી ડામ દીધાં હતાં જેના લીધે તમને માથાના...

ધરતીની ધ્રુજારી કચ્છનો કેડો મૂકતી નથી. કચ્છ પંથકમાં બે દિવસમાં હળવા અને મધ્યમ ૧૨ કંપન નોંધાયા હતા, તેમાંના ૧૧ તો માત્ર પૂર્વ કચ્છમાં નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ભુજ નરનારાયણદેવ મંદિર કન્યા કેળવણી વિદ્યાલયમાં બેટી પઢાવોના સૂત્રને પ્રોત્સાહન આપતાં શાળા ખાતે અનેક સવલતો ઊભી કરવાની ઘોષણા થઈ હતી. આ જાહેરાતમાં માંડવી-પિયાવા ખાતે છાત્રાલય, શાળા, ભોજનાલય અને પ્રાર્થનાકક્ષ સહિતના સવા લાખ ચો. ફૂટ બાંધકામનો શિલાન્યાસ...

હારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી...

પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા...

ઈચ્છુકો તેમને મનપસંદ નૃત્ય શીખી શકે તે હેતુથી ૨૭મી માર્ચના રોજ ભુજમાં એક દિવસીય નિઃશુલ્ક નૃત્ય સેમિનાર સહયોગ હોલમાં યોજાયો હતો. આ સેમિનારમાં આશરે ૧૩૭ યુવક-યુવતીઓ...

લખપત તાલુકાના માતાના મઢ નજીક દુર્લભ જેરોસાઈટ નામનું ખનિજ મળી આવ્યું હોવાનું તાજતરમાં જાણવા મળ્યું છે. આ ખનિજ પદાર્થ શોધવામાં ઈસરો-અમદાવાદ અને આઈટીઆઈ ખડગપુરના...

ભુજ તાલુકાના નાના રેહા ગામે નિર્માણ પામતા શિવાલયના મંદિરે આરતી થાય એ સમયે એક ગાય અચૂક આવી પહોંચે છે. છેલ્લા ચાર વરસથી ગામના ખેડૂત સવાઇસિંહ વેરસલજી જાડેજાની...

મહેશ્વરી સમાજમાં લગ્નના ચાર ફેરા હોળીની સાક્ષીએ ફરાય છે, ભલે લગ્નની વિધિ (હસ્ત-મેળાપ) નિયત કરાયેલી તારીખ અને તિથિએ થઈ ગઈ હોય કે થવાની હોય. તેથી જ હોળી આવે ત્યારે મહેશ્વરી સમાજમાં કેટલાય આંગણે લગ્નના ઢોલ ઢબૂકે છે. આ પ્રથા પ્રમાણે હોળીના દિવસે...

સમગ્ર વિશ્વમાં ચકલીની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અંજારના ભુજ-ભચાઉ બાયપાસ ધોરીમાર્ગ પર આવેલી ગેરેજોમાં ટ્રકના બિનઉપયોગી ફિલ્ટરને ચકલીઘર બનાવી અનોખી...



to the free, weekly Gujarat Samachar email newsletter