મસ્કત ગુજરાતી સમાજ એટલે ભારત અને ઓમાન વચ્ચેનો જીવંત સેતુ

મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાતે વિદેશી રાજદૂતો

યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.

હારાષ્ટ્રના દુષ્કાળે સર્જેલાં દૃશ્યો કાળજું કપાવનારા છે. આવું એક ગામ પાલઘર તાલુકાનું ટીપીનપાળા છે. સોએક ઘરની માંડ વસતી. બધા આદિવાસીઓ છે. કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓ આ ગામના સરપંચને મળ્યા ત્યારે જાણવા મળ્યું કે પાણીની તકલીફ તો છે જ એ સાથે ચામડી...

પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા...

ઈચ્છુકો તેમને મનપસંદ નૃત્ય શીખી શકે તે હેતુથી ૨૭મી માર્ચના રોજ ભુજમાં એક દિવસીય નિઃશુલ્ક નૃત્ય સેમિનાર સહયોગ હોલમાં યોજાયો હતો. આ સેમિનારમાં આશરે ૧૩૭ યુવક-યુવતીઓ...

લખપત તાલુકાના માતાના મઢ નજીક દુર્લભ જેરોસાઈટ નામનું ખનિજ મળી આવ્યું હોવાનું તાજતરમાં જાણવા મળ્યું છે. આ ખનિજ પદાર્થ શોધવામાં ઈસરો-અમદાવાદ અને આઈટીઆઈ ખડગપુરના...

ભુજ તાલુકાના નાના રેહા ગામે નિર્માણ પામતા શિવાલયના મંદિરે આરતી થાય એ સમયે એક ગાય અચૂક આવી પહોંચે છે. છેલ્લા ચાર વરસથી ગામના ખેડૂત સવાઇસિંહ વેરસલજી જાડેજાની...

મહેશ્વરી સમાજમાં લગ્નના ચાર ફેરા હોળીની સાક્ષીએ ફરાય છે, ભલે લગ્નની વિધિ (હસ્ત-મેળાપ) નિયત કરાયેલી તારીખ અને તિથિએ થઈ ગઈ હોય કે થવાની હોય. તેથી જ હોળી આવે ત્યારે મહેશ્વરી સમાજમાં કેટલાય આંગણે લગ્નના ઢોલ ઢબૂકે છે. આ પ્રથા પ્રમાણે હોળીના દિવસે...

સમગ્ર વિશ્વમાં ચકલીની સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અંજારના ભુજ-ભચાઉ બાયપાસ ધોરીમાર્ગ પર આવેલી ગેરેજોમાં ટ્રકના બિનઉપયોગી ફિલ્ટરને ચકલીઘર બનાવી અનોખી...

 ‘પાબી બેગ’થી હોલિવૂડ સુધી વિખ્યાત થયેલાં કચ્છી હસ્તકળાનાં મહિલા કારીગર પાબીબહેન રબારીને ઉત્કૃષ્ઠ પારંપરિક કળાનો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે. આ `એક્સલન્સ...

અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બુડિયા ગામના લોકોએ પાણીની અછતને પહોંચી વળવા માટે ઉપાય શોધી કાઢ્યો છે. ૪૦૦થી વધારે વસ્તી ધરાવતા આ ગામમાં એક જ કૂવો છે....

ઘ્રંગમાં શિવરાત્રિએ મેકરણદાદાની સમાધિના સ્થાને લોક મેળાનું આયોજન થાય છે અને આ મેળો બે દિવસ સુધી ચાલે છે. મેળામાં માનવ દોડ, ઘોડા દોડ, ઊંટ દોડ અને બળદ ગાડા દોડનું વિશેષ આકર્ષણ હોય છે. આ મેળામાં સૌથી વધારે આકર્ષણ મકરણદાદાના અખાડાનું હોય છે. શક્તિશાળી...



to the free, weekly Gujarat Samachar email newsletter