પીએમઓના ચીફ સેક્રેટરી સરહદી ક્ષેત્રની મુલાકાતે

 વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના ચીફ સેક્રેટરી પી. કે. મિશ્રાએ કચ્છના પશ્ચિમી સાગરકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાત લઇને વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું. મિશ્રા 20 એપ્રિલે વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા લક્કી હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા કોરીક્રીક...

ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને જર્મન વૈજ્ઞાનિક મેથિઅસ આલ્બર્ટની ટીમને તાજેતરના લોડાઈ ગામ પાસે કાળા ડુંગરાળ ક્ષેત્રમાં સંશોધન દરમિયાન...

કચ્છના પ્રવેશદ્વાર સમા વિકાસશીલ ભચાઉ નગરનો ઈતિહાસમાં પ્રથમ વખત ૧૫મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભચાઉ શહેર ૩૧૮ વર્ષ પૂરા કરીને ૩૧૯માં વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે નગરની મુખ્ય બજાર, પ્રવેશદ્વાર અને કિલ્લાને...

નવાવાસમાં આવેલા પાટ હનુમાન મંદિરના બગીચા પાછળ આવેલી પાટ નદી ઉપર અવરજવર થઇ શકે તે માટે રૂ. ૧૧ લાખના દાતાઓનાં ખર્ચે ઝૂલતો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત ૧૩મીએ કરાયું હતું. 

તાલુકાના વ્રજધામ વ્રજવાણી જ્યાં સાત વીસું (૧૪૦) આહિરાણી સતી થઇ છે તેવા ઐતિહાસિક યાત્રાધામ ખાતે યાત્રાળુઓને વધુ સુવિધા મળી રહે તે માટે આહિર સમાજના સુરતના...

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના ૬૮મા સ્થાપના દિન ગાંધીધામ ડેની નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મેરેથોન દોડ,...

વિશ્વબેંકની એક ટીમે પશ્ચિમ બંગાળથી કચ્છ સુધીના દરિયાકાંઠાના ભારતીય રાજ્યોનો વીતેલા એક માસમાં એક બસ મારફતે વાવાઝોડાની સામે લડવાની તૈયારીના ભાગરૂપે પ્રવાસ...

મૂળ કચ્છના માંડવીના રહેવાસી સન્મય વેદને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ગૂગલ ડોમેન સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, Google.com (ડોમેન નેમ) ખરીદવા માટે ઉપલબ્ધ...

ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે દીકરા અબ્રાહમ સાથે છઠ્ઠી ફેબ્રુઆરીથી કચ્છ પહોંચેલા શાહરુખ ખાનનું શૂટિંગ પંદર દિવસ ચાલવાનું હતું, પણ શાહરુખ છ જ દિવસમાં કચ્છથી...

ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.

મહેનતુ માનવીઅોની ગજબની ધરા કચ્છના ભુજ તાલુકાના નારણપર (નીચલોવાસ) ગામમાં ગત ડિસેમ્બર માસ દરમિયાન ભાઇઅોના શ્રી સ્વામિનારાયણ મંદિર અને સમાજ વાડી લેવા પટેલ હોલના શાનદાર શુભારંભ કાર્યક્રમ બાદ નોર્થ વેસ્ટ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી...



to the free, weekly Gujarat Samachar email newsletter