છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ...
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...
છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ...
બમરોલી રોડ પર જિતેશ ટેક્ષટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા અને અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા પ્રહલાદભાઇ ત્રિભોવનદાસ પટેલ (ઉં. ૭૦) ૧૪મી મેએ કીમ મશીન લેવા ગયા પછી ઘરે આવ્યા નહીં. આ અંગે તેના પુત્ર જિતેશે ૧૪મી મેએ પાંડેસરા પોલીસમાં જાણ...
રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ રાષ્ટ્રપિતા ગાંધીબાપુના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરતા ૮ જણા સામે ગુનો નોંધી લિંબાયત પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. નાથુરામ ગોડસેનો ૧૯મી મેએ જન્મદિવસ હતો. લિંબાયતના સંજયનગર સ્થિત...
દિલ્હી પારસી અંજુમને બિનપારસી વ્યક્તિને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે સમાજના ધર્મગુરુ બનાવી દેતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. શાંત ગણાતા પારસી સમાજમાં બિનપારસી ધર્મગુરુને મુદ્દે ભારોભાર આક્રોશ ફેલાયો છે. પરકોમની વ્યક્તિને મોબેદ પદેથી તાત્કાલિક દૂર કરવાની...
સુરત અંગદાનમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતમાં ફેફસાંના પણ સૌપ્રથમ દાનનો કિસ્સો નોંધાયો છે. અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ...
દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને...
સાધિકાઓ સાથે કામલીલા અને પાપલીલા કરનારા બળાત્કારી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સુરતની લાજપોર જેલમાં બંધ સાંઇને નવમી મેએ જેલમાં કામગીરી સોંપવામાં આવી હતી. જેલસત્તાએ આ કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું. નારાયણને...
બમરોલીમાં પરેશ (નામ બદલ્યું છે) ૮મી મેએ રાત્રે ઘરની બહાર સૂતો હતો ત્યારે તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા. પરેશને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરેશ પર તેની વૃદ્ધ માતાએ જ હુમલો કર્યો હતો. ખટોદરા...
પાર્લે પોઇન્ટ પર ચાર માળનું જર્જરિત વિશાળ દર્શન એપાર્ટમેન્ટ સાતમી મેએ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ રહીશ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ ફ્લેટનો કાટમાળ ખસેડતાં તેમાંથી રૂ. ૩.૫ કરોડના હીરા અને રૂ....
નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના...