વલસાડમાં કૃષિ - વિજ્ઞાન અને કલમની કમાલઃ ખેડૂતે એક આંબા પર ઉગાડી 22 જાતની કેરી

હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

દશેરા ટેકરીમાં લુન્સીકૂઈ મેદાન સામે પુષ્પક સોસાયટીની અવાવરું જગ્યામાં ૧૮મીએ પહોંચેલા દીપડાને લઈ અફરાતફરીનો માહોલ છવાયો હતો. સવારે ૮ વાગ્યાથી તીઘરા વિસ્તારમાંથી આવી ચડેલો દીપડો ભારે જહેમત બાદ સાંજે પોલીસ લાઈનમાંથી ઝડપાયો હતો. જોકે દીપડાને પકડવા...

છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ...

બમરોલી રોડ પર જિતેશ ટેક્ષટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા અને અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા પ્રહલાદભાઇ ‌ત્રિભોવનદાસ પટેલ (ઉં. ૭૦) ૧૪મી મેએ કીમ મશીન લેવા ગયા પછી ઘરે આવ્યા નહીં. આ અંગે તેના પુત્ર ‌જિતેશે ‌૧૪મી મેએ પાંડેસરા પોલીસમાં જાણ...

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ રાષ્ટ્રપિતા ગાંધીબાપુના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરતા ૮ જણા સામે ગુનો નોંધી લિંબાયત પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. નાથુરામ ગોડસેનો ૧૯મી મેએ જન્મદિવસ હતો. લિંબાયતના સંજયનગર સ્થિત...

દિલ્હી પારસી અંજુમને બિનપારસી વ્યક્તિને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે સમાજના ધર્મગુરુ બનાવી દેતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. શાંત ગણાતા પારસી સમાજમાં બિનપારસી ધર્મગુરુને મુદ્દે ભારોભાર આક્રોશ ફેલાયો છે. પરકોમની વ્યક્તિને મોબેદ પદેથી તાત્કાલિક દૂર કરવાની...

સુરત અંગદાનમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતમાં ફેફસાંના પણ સૌપ્રથમ દાનનો કિસ્સો નોંધાયો છે. અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ...

દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને...

સાધિકાઓ સાથે કામલીલા અને પાપલીલા કરનારા બળાત્કારી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સુરતની લાજપોર જેલમાં બંધ સાંઇને નવમી મેએ જેલમાં કામગીરી સોંપવામાં આવી હતી. જેલસત્તાએ આ કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું. નારાયણને...

બમરોલીમાં પરેશ (નામ બદલ્યું છે) ૮મી મેએ રાત્રે ઘરની બહાર સૂતો હતો ત્યારે તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા. પરેશને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરેશ પર તેની વૃદ્ધ માતાએ જ હુમલો કર્યો હતો. ખટોદરા...

પાર્લે પોઇન્ટ પર ચાર માળનું જર્જરિત વિશાળ દર્શન એપાર્ટમેન્ટ સાતમી મેએ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ રહીશ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ ફ્લેટનો કાટમાળ ખસેડતાં તેમાંથી રૂ. ૩.૫ કરોડના હીરા અને રૂ....



to the free, weekly Gujarat Samachar email newsletter