ગુજરાતી ફિલ્મોના નિર્માતા પ્રદીપ શુક્લાની ધરપકડ

જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેનપદે ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી

હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...

કતારગામમાં પહેલી મેએ લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. જેનો અહેવાલ અખબારમાં પ્રકાશિત થયો હતો. જેને પગલે શહેર-જિલ્લાઓમાં વધુ પાંચ લવ જેહાદના મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરાની હિન્દુ યુવતીએ એફિડેવિટ કરીને શરત મૂકી કે, ‘પ્રેમી હિન્દુ ધર્મ અપનાવે...

રેપિસ્ટ નારાયણ સાંઇને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાંઇની પાખંડવૃત્તિમાં ભાગીદાર ગંગા, જમના અને હનુમાન પણ દસ વર્ષ માટે જેલમાં...

સુરતનો રાઠોડ પરિવાર ખાનગી લકઝરી બસમાં રવિવારે વહેલી સવારે શિરડીમાં સાંઇબાબાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૬.૩૦ વાગ્યાના અરસામાં માલેગાંવ-સાપુતારા ઘાટ...

શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને તાજેતરમાં મળી છે. ૨૦૧૭માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને...

સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપી નેતાઓથી માંડીને...

કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ...

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે. આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે...

મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ૧૬૧ કિમી વહી ગુજરાતમાં દરિયાને મળતી નર્મદાની દશા દયનીય છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના ૪૦૦૦ ક્યુસેક પાણીની...

દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા ૧૯ એપ્રિલે નવસારી પહોંચ્યા હતા.. માછી સમાજના આગેવાનોએ નવસારી રેલવે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા. ૨૦૧૭માં...



to the free, weekly Gujarat Samachar email newsletter