ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ રાષ્ટ્રપિતા ગાંધીબાપુના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરતા ૮ જણા સામે ગુનો નોંધી લિંબાયત પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. નાથુરામ ગોડસેનો ૧૯મી મેએ જન્મદિવસ હતો. લિંબાયતના સંજયનગર સ્થિત...

દિલ્હી પારસી અંજુમને બિનપારસી વ્યક્તિને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે સમાજના ધર્મગુરુ બનાવી દેતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. શાંત ગણાતા પારસી સમાજમાં બિનપારસી ધર્મગુરુને મુદ્દે ભારોભાર આક્રોશ ફેલાયો છે. પરકોમની વ્યક્તિને મોબેદ પદેથી તાત્કાલિક દૂર કરવાની...

સુરત અંગદાનમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતમાં ફેફસાંના પણ સૌપ્રથમ દાનનો કિસ્સો નોંધાયો છે. અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ...

દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને...

સાધિકાઓ સાથે કામલીલા અને પાપલીલા કરનારા બળાત્કારી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારાઇ છે. સુરતની લાજપોર જેલમાં બંધ સાંઇને નવમી મેએ જેલમાં કામગીરી સોંપવામાં આવી હતી. જેલસત્તાએ આ કેદી નંબર ૧૭૫૦ નારાયણ સાંઇને ઘાસ કાપવાનું કામ સોંપ્યું હતું. નારાયણને...

બમરોલીમાં પરેશ (નામ બદલ્યું છે) ૮મી મેએ રાત્રે ઘરની બહાર સૂતો હતો ત્યારે તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા. પરેશને સિવિલમાં ખસેડાયો હતો. પોલીસે આ કેસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરેશ પર તેની વૃદ્ધ માતાએ જ હુમલો કર્યો હતો. ખટોદરા...

પાર્લે પોઇન્ટ પર ચાર માળનું જર્જરિત વિશાળ દર્શન એપાર્ટમેન્ટ સાતમી મેએ મોડી રાત્રે ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ ૪૦ રહીશ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ આ ફ્લેટનો કાટમાળ ખસેડતાં તેમાંથી રૂ. ૩.૫ કરોડના હીરા અને રૂ....

નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના...

કતારગામમાં પહેલી મેએ લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. જેનો અહેવાલ અખબારમાં પ્રકાશિત થયો હતો. જેને પગલે શહેર-જિલ્લાઓમાં વધુ પાંચ લવ જેહાદના મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરાની હિન્દુ યુવતીએ એફિડેવિટ કરીને શરત મૂકી કે, ‘પ્રેમી હિન્દુ ધર્મ અપનાવે...

રેપિસ્ટ નારાયણ સાંઇને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાંઇની પાખંડવૃત્તિમાં ભાગીદાર ગંગા, જમના અને હનુમાન પણ દસ વર્ષ માટે જેલમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter