વલસાડમાં કૃષિ - વિજ્ઞાન અને કલમની કમાલઃ ખેડૂતે એક આંબા પર ઉગાડી 22 જાતની કેરી

હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

નર્મદા નદી પર અંગ્રેજ શાસનમાં માર્ગ પરિવહન માટે ૭ ડિસેમ્બર ૧૮૭૭ના રોજ બ્રિજ બનાવવાની શરૂઆત થઇ હતી. તે સમયે ૪૫.૬૫ લાખના ખર્ચે બનાવાયેલા બ્રિજને ૧૬ મે ૧૮૮૧ના...

કતારગામમાં પહેલી મેએ લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. જેનો અહેવાલ અખબારમાં પ્રકાશિત થયો હતો. જેને પગલે શહેર-જિલ્લાઓમાં વધુ પાંચ લવ જેહાદના મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરાની હિન્દુ યુવતીએ એફિડેવિટ કરીને શરત મૂકી કે, ‘પ્રેમી હિન્દુ ધર્મ અપનાવે...

રેપિસ્ટ નારાયણ સાંઇને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સાંઇની પાખંડવૃત્તિમાં ભાગીદાર ગંગા, જમના અને હનુમાન પણ દસ વર્ષ માટે જેલમાં...

સુરતનો રાઠોડ પરિવાર ખાનગી લકઝરી બસમાં રવિવારે વહેલી સવારે શિરડીમાં સાંઇબાબાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૬.૩૦ વાગ્યાના અરસામાં માલેગાંવ-સાપુતારા ઘાટ...

શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને તાજેતરમાં મળી છે. ૨૦૧૭માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને...

સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપી નેતાઓથી માંડીને...

કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ...

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે. આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે...

મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ૧૬૧ કિમી વહી ગુજરાતમાં દરિયાને મળતી નર્મદાની દશા દયનીય છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના ૪૦૦૦ ક્યુસેક પાણીની...



to the free, weekly Gujarat Samachar email newsletter