ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

સુરતનો રાઠોડ પરિવાર ખાનગી લકઝરી બસમાં રવિવારે વહેલી સવારે શિરડીમાં સાંઇબાબાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૬.૩૦ વાગ્યાના અરસામાં માલેગાંવ-સાપુતારા ઘાટ...

શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને તાજેતરમાં મળી છે. ૨૦૧૭માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને...

સેશન્સ કોર્ટમાં સાધિકા સાથે દુષ્કર્મના કેસમાં મંગળવારે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદ અને માત્ર રૂ. એક લાખનો દંડ ફટકાર્યો...

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપી નેતાઓથી માંડીને...

કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ...

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે. આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે...

મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ૧૬૧ કિમી વહી ગુજરાતમાં દરિયાને મળતી નર્મદાની દશા દયનીય છે. ગરુડેશ્વરથી ભાડભૂત સુધીના વિસ્તારમાં રોજના ૪૦૦૦ ક્યુસેક પાણીની...

દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા ૧૯ એપ્રિલે નવસારી પહોંચ્યા હતા.. માછી સમાજના આગેવાનોએ નવસારી રેલવે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા. ૨૦૧૭માં...

નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભૂતથી ગરૂડેશ્વર સુધીના ૧૨૧ કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. 

કોંગ્રસ પરિવારનાં વંશજો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ સ્વ. ફિરોઝ ગાંધીની ભરૂચના પારસીવાડ વિસ્તારમાં મિલકત...



to the free, weekly Gujarat Samachar email newsletter