
સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

સુરત જિલ્લાનાં મહુવામાં પૂર્ણા નદી કિનારે આવેલી શ્રી ૧૦૦૮ શ્રી વિઘ્નહર પાશ્વનાર્થ (અ.ક્ષે) દિગમ્બર જૈન દેરાસરમાં મધરાત્રે પ્રવેશેલો તસ્કર અલગ અલગ ભગવાનની...

વકીલ મેહુલ ચોક્સીએ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. જેમાં ૨૯ ટકા લોકોના મતે ‘ભાષણ’ નરેન્દ્ર મોદીના નેતૃત્વનું...
મઢી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબાકાંઠાની કેનાલમાં પાણી ઓછું થતાં તાજેતરમાં એક ઇકો કાર મળી આવી હતી. કારમાં એક જ પરિવારના પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતક પરિવાર ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ વ્યારાના કપૂરાથી કડોદ મંદિરે જવા નીકળ્યા બાદ ગુમ...
ભરૂચ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર,...
વર્ષ ૧૯૭૩માં વલસાડ જિલ્લો બન્યા બાદ વલસાડ લોકસભાની બેઠક પર જીત મેળવનાર ઉમેદવારના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે તેવી લોકવાયકા પરિણામો પછી દૃઢ બની છે. આ બેઠકનું મહત્ત્વ રાજકીય પક્ષો પણ સમજે છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીથી...

ગાંધીજીના ૯૨ વર્ષીય પૌત્રવધૂ શિવાલક્ષ્મીને તાજેતરમાં સુરતમાં કડવો અનુભવ થયો હતો. તેઓને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે બહુમાળી જવું પડ્યું હતું. બહુમાળીમાં લિફ્ટ...
ભરૂચની દૂધધારા ડેરીના મેદાનમાં ૨૮મીએ દિવ્યાંગોને સાધન સહાયની વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪ કલાક ૫૦ મિનિટમાં ૨૬૦ વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડીને વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. એલીમ્કો સંસ્થા તરફથી એક જ સ્થળે ૮ કલાકમાં સૌથી વધારે...
ભારત - પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સુરક્ષા વધારી દેવાઈ છે. થોડા સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને બોંબથી ઉડાવી દેવાની ફિરાકમાં આતંકીઓ હોવાના...
નગરસેવક લીલા સોનવણેના પુત્ર કૃણાલ, તેના સાથી અને ઓફિસબોય રૂ. ૧૫ હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચની રકમ ૧૬ વર્ષીય ઓફિસબોયે સ્વીકારી હતી. એક વ્યક્તિનું મકાનનું બાંધકામમાં ચાલતું હતું આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી બાંધકામ તોડવું ન હોય તો રૂ. ૧૫...

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...