કૈલાસનગર જૈન શ્વેતામ્બર સંઘમાં દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરિજી મહારાજની નિશ્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ ૪ દીક્ષા થઈ અને ૧૪મીના રોજ ૮ કન્યાઓની દીક્ષાની...
હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...
સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની...
કૈલાસનગર જૈન શ્વેતામ્બર સંઘમાં દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરિજી મહારાજની નિશ્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ ૪ દીક્ષા થઈ અને ૧૪મીના રોજ ૮ કન્યાઓની દીક્ષાની...
અડાજણના શિવકુટીર સોસાયટીમાં રહેતી ૨૯ વર્ષીય મનાલી ચિંતન પટેલે તાજેતરમાં ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલા તબીબની...
લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક સુકાર્યોનાં લોકાર્પણ બાદ સભા સંબોધનને ચૂંટણી પ્રચારનું હથિયાર બનાવ્યું છે. દક્ષિણ...
૪૦ હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર...
પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...
પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં મહારેલી દ્વારા મહાગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષો પર પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં જણાવ્યું હતું કે,...
તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પતંગોત્સવની ઉજવણી બાદ સરદારની આ વિશાળ પ્રતિમાના વૈશ્વિક પ્રમોશન માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે...
સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતા મધ્ય પ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા ચંદ્રિકાપ્રસાદ ગરૂડ સાકેતની દીકરી દુર્ગાવતીનો મૃતદેહ ૧૪મીએ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ચોથા ધોરણમાં અભ્યાસ કરતી દુર્ગાવતીના શંકાસ્પદ...
ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલે છે. અહેવાલો પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ૩૦મી જાન્યુઆરીએ લોકાર્પણ કરશે અને...
‘ડાયમંડ સિટી’ સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા ૩૨ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા...