ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

ભરૂચ જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓમાં ગઠબંધનનો ધર્મ નિભાવનાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવા લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનના મુદ્દે કોંગ્રેસની નરોવા કુંજરો વાની નીતિથી અકળાઈ ઉઠયા છે. વસાવાએ ગુજરાતની વલસાડ, બારડોલી, ભરૂચ, છોટાઉદેપુર,...

 વર્ષ ૧૯૭૩માં વલસાડ જિલ્લો બન્યા બાદ વલસાડ લોકસભાની બેઠક પર જીત મેળવનાર ઉમેદવારના પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે તેવી લોકવાયકા પરિણામો પછી દૃઢ બની છે. આ બેઠકનું મહત્ત્વ રાજકીય પક્ષો પણ સમજે છે. તેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીથી...

ગાંધીજીના ૯૨ વર્ષીય પૌત્રવધૂ શિવાલક્ષ્મીને તાજેતરમાં સુરતમાં કડવો અનુભવ થયો હતો. તેઓને ટ્રસ્ટના રજિસ્ટ્રેશન માટે બહુમાળી જવું પડ્યું હતું. બહુમાળીમાં લિફ્ટ...

ભરૂચની દૂધધારા ડેરીના મેદાનમાં ૨૮મીએ દિવ્યાંગોને સાધન સહાયની વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪ કલાક ૫૦ મિનિટમાં ૨૬૦ વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડીને વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. એલીમ્કો સંસ્થા તરફથી એક જ સ્થળે ૮ કલાકમાં સૌથી વધારે...

ભારત - પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સુરક્ષા વધારી દેવાઈ છે. થોડા સમય પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને બોંબથી ઉડાવી દેવાની ફિરાકમાં આતંકીઓ હોવાના...

નગરસેવક લીલા સોનવણેના પુત્ર કૃણાલ, તેના સાથી અને ઓફિસબોય રૂ. ૧૫ હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચની રકમ ૧૬ વર્ષીય ઓફિસબોયે સ્વીકારી હતી. એક વ્યક્તિનું મકાનનું બાંધકામમાં ચાલતું હતું આ બાંધકામ ગેરકાયદે હોવાનું કહી બાંધકામ તોડવું ન હોય તો રૂ. ૧૫...

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ૨૮મીએ ‘એક શામ ભારત કે વીર જવાનો કે નામ’ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર ઉપસ્થિત રહ્યા હતા. વીર સૈનિકો માટે તન મન ધનથી યથાયોગ્ય...

કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા લોકો માટે રેલવે એક ખાસ ટ્રેન દોડાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટન થયાના પાંચ મહિના બાદ મંત્રાલય દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે...

સ્પાઇસ જેટ ભોપાલ બાદ હવે ૩૧મી માર્ચથી સુરતથી ચેન્નઈની ફ્લાઇટ શરૂ કરી રહી છે. જેના માટેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ફ્લાઇટ ચેન્નઈ એરપોર્ટથી ૧૨.૫૦ કલાકે ટેકઓફ થઈ સુરત એરપોર્ટ પર ૧૫.૦૦ કલાકે લેન્ડ થશે.

કૈલાસનગર જૈન શ્વેતામ્બર સંઘમાં દીક્ષા દાનેશ્વરી આચાર્ય ગુણરત્નસુરિજી મહારાજની નિશ્રામાં ૯ ફેબ્રુઆરીના રોજ ૪ દીક્ષા થઈ અને ૧૪મીના રોજ ૮ કન્યાઓની દીક્ષાની...



to the free, weekly Gujarat Samachar email newsletter