ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

હીરા ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીની સંઘવી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ધિરાણ આપનાર બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયત સમયમાં બેંકોના બાકી નાણાંની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયેલા હીરા ઉદ્યોગકારની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના ભારત...

જિલ્લાના નાની નરોલી ગામના વતની સાજિદ સિદાતની દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે લેન્સ સિટીમાં બીજીએ ગોળી મારી હત્યા કરાઇ હતી. માંગરોળ તાલુકાના નાની નરોલીના...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એવા બાઈકનો વીડિયો ટ્વિટ કર્યો હતો કે જે પેટ્રોલ-ડીઝલ વગર ચાલે છે. આ બાઇકની પ્રશંસા કરતા મહિન્દ્રાએ જણાવ્યું...

ભરૂચ પોલીસે ભરૂચથી ચાલતા આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની ડ્રગ્સની ટેબ્લેટ તેમજ કેપ્સુલ સાથે બે જણાની અટકાયત કરી છે. ભરૂચના મનુબરમાં રહેતા રિઝવાન ઇંટવાલા ભરૂચમાં કુરીયર સર્વિસ ચલાવવા સાથે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ભાઇ...

એક હીરાવેપારી પાસે ગણેશજીની એવી પ્રતિમા છે જેની કિંમત આશરે રૂ. ૫૦૦ કરોડ આંકવામાં આવી છે. ઓરીજીનલ રફ ડાયમંડની પ્રાકૃતિક ગણેશની ટ્રાન્સફર પ્રતિમા ૨૭.૭૪ કેરેટની...

કતારગામની મહિલા દર્દી સાથે ક્લિનિકમાં જ બળાત્કાર ગુજાર્યાના આક્ષેપોનો સામનો કરી રહેલા જાણીતા ગાયનેક પ્રફુલ્લ દોશી આઠમીએ પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસે નવમી સપ્ટેમ્બરે કોર્ટને બદલે તેમને મોડી સાંજે જજના બંગલે રજૂ કર્યાં હતા. પોલીસે માગેલા પાંચ દિવસના...

નવલકથા ‘અસૂર્યલોક’, ટૂંકી વાર્તા ‘શબ્દાતીત’ અને ‘બિસતંતુ’ ઉપરાંત નિબંધો, ગઝલ સંગ્રહો, કાવ્ય સંગ્રહો તેમજ સાહિત્ય અને પત્રકારત્વના મોરચે ભગવતીકુમાર શર્માએ...

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડાંગની કુમારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧ કરોડનું રોકડ ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે ૨૫મી ઓગસ્ટે સરદાર સરોવર બંધ નજીક સાધુ બેટ પાસે આકાર પામતી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની...

મધ્ય પ્રદેશના હોશંગાબાદ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત રહેતા નર્મદા ડેમની સપાટીમાં ૧૦ કલાકમાં જ ૧.૫૦ મીટરનો વધારો થઇ ગયો છે. અત્યાર સુધીમાં ડેમની સપાટી ૫.૭૦ મીટર જેટલી વધી ચૂકી છે. ડેમની સપાટી ૧૧૬.૭૦ મીટર નોંધાઇ હતી. ડેમ હજી...



to the free, weekly Gujarat Samachar email newsletter