ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકૂળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની ૧૬મીએ મળેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકૂળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની ૧૬મીએ મળેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના...
બે દશકા કરતાં વધુ સમયથી મેન્યુફેક્ચરિંગની સાથે હીરાનો વ્યવસાય કરતી એક ભારતીય પેઢી દિવાળી પહેલાં જ એન્ટવર્પમાં રૂ. ૧૩૭ કરોડથી વધુમાં કાચી પડી હોવાનું બહાર આવતાં ભારે હડકંપ મચ્યો હતો. આ પેઢીમાં એન્ટવર્પની બેંકોના અને આડતિયાઓની મોટી રકમ ફસાઈ હોવાની...
ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે પિતાવિહોણી ૨૬૧ દીકરીઓનાં લગ્ન કરાવશે. આ ૨૬૧ દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી છે. આ સાથે તેઓની દીકરીઓનો પરિવાર ૨૩૮૪નો થશે. લગ્નમાં...
ધનતેરસના દિવસે દેશભરમાં સોનાની ધૂમ ખરીદી જોવા મળી હતી, પરંતુ સુરતમાં સોનાની ખરીદીમાં કંઈક અચરજ જોવા મળ્યું હતું. સુરતના એક જ્વેલરે ખાસ ધનતેરસના દિવસ માટે...
મનુબર ગામના વતની અને કામધંધા અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા યુવાનના બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહે તર્ક વિતર્ક ઉભા કર્યાં છે. મૃતક એક દિવસ અગાઉ...
માતાના ઓપરેશન માટે નાણાંકીય મદદના બહાને કતારગામની યુવતી સાથે બે વખત દુષ્કર્મ કરનાર ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુની કતાર ગામ પોલીસે ધરપકડ કરી રૂમમાંથી...
સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ...
ગોડાદરામાં ૩.૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાની ઘટના બની છે. ૧૩મીએ રાત્રે આઠ વાગ્યે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ સોમવારે સાંજે ૪ વાગ્યે બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના રૂમમાંથી મળ્યો હતો. આ મકાનમાં રહેતો બિહારી...
સુરત શહેરમાં ૧૧મી ઓક્ટોબરે જન્મ લેનારા ઋગ્વેદે જન્મના ત્રણ કલાકમાં જ પાસપોર્ટ મેળવીને વિક્રમ સર્જયો છે. બપોરે ૧૧.૪૨ વાગ્યે જન્મ થયા બાદ બપોરે ૨.૩૦ વાગ્યે...
સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે,...