હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

બીલીમોરા અમલસાડ વચ્ચે આવતા દેવધા પાસે અંબિકા નદી ઉપરથી પસાર થતાં રેલવે બ્રિજ પર મુંબઇ જતી અપ લાઈનનો પાટો તૂટી ગયો હતો. આ ક્ષતિ મોટી હોવાનું ટ્રેકમેનના ધ્યાનમાં આવ્યું હતું. તે સમયે જયપુર બાંદ્રા એક્સપ્રેસ અહીંથી પસાર થવાને થોડી મિનિટોની જ વાર...

ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોને લોન માટે દુબઈની કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ફંડમાંથી કરોડો રૂપિયા લઈને છેતરપિંડી કરનારા અંકિત મહેતાને ડાંગ પોલીસે આઠમીએ મહારાષ્ટ્રના લોનાવાલાથી ઝડપી પાડ્યો હતો. આદિવાસી ખેડૂતોની આર્થિક સહાય...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થિની તેજલ રાવલે સ્ટાર મેન્યુપ્લેટર ફ્યુઅલલેસ એસએમએ (શેપ મેમરી એલોય) એન્જિનનું સંશોધન કરવાની સાથે સાથે આ શોધના પેટન્ટ રજિસ્ટર કરાવ્યા છે. એન્જિન ફ્યુઅલલેસ હોવાથી ઓટોમોબાઈલ ક્ષેત્રે...

રાજસ્થાનના આબુરોડથી શિવગંજ જતા હાઈવે પર પોશાલિયા નજીક ૨૯મી જૂને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા મૂળ રાજસ્થાનના પણ ભરૂચમાં જાડેશ્વર વિસ્તારમાં રહેતા જોષી...

અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે. આ તહેવારની વિશેષતા એ છે ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદ પડી ગયા પછી જંગલના આળુ નામના કંદને લીલા રંગના...

ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. આ...

ભવ્ય ભરૂચના એક સમયના નવાબના પરિવારજનો આજે દયનીય હાલતમાં જીવે છે. તેમને સરકાર તરફથી માત્ર રૂ. ૮૭ પેન્શન જ ચૂકવવામાં આવે  છે. ભરૂચના નવાબ મોઝીઝ ખાનના સાતમા વંશજ એટલે કે નવાબ મોહતેસમઅલીને સરકાર નવાબ તરીકેના લાભ આપવાના બદલે તેમનું અપમાન કરી રહી...

સુરત એરપોર્ટને કસ્ટમ નોટીફાઇડ જાહેર કર્યા બાદ એર ઇન્ડિયાએ તેની કામગીરીમાં ગતિ લાવી સુરતથી શારજાહાનો સ્લોટ નક્કી કર્યો છે અને આ સ્લોટ શારજહા એરપોર્ટ પર...

બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં વલ્લભભાઈ પટેલના વડપણમાં અંગ્રેજો સામે બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલને સફળતા મળી હતી. જે પછીથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા...

દેશના અન્ય રાજ્યો- શહેરોની માફક ગુજરાત અને સુરતમાં પણ બાળમજૂરી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનુ દૂષણ હોવાનું નોબલ પ્રાઇઝ વિજેતા ડો. કૈલાશ સત્યાર્થીએ મુખ્ય પ્રધાન...



to the free, weekly Gujarat Samachar email newsletter