રાંદેર ભેસાણ ચાર રસ્તા પાસે ૧૬મીએ પોલીસે એક મર્સિડીઝ કારને અટકાવી તેની ડીકીમાં તપાસ કરતા રૂ. ૩.૮૫ કરોડની જૂની ચલણી નોટોના પાંચ થેલા મળી આવ્યા હતા. કારમાં ચાર જણા બેઠા હતા, જોકે ડીકી ખોલતાની સાથે ત્રણ જણા ભાગી ગયા હતા. જ્યારે ગાડીના માલિક વિશાલ...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
રાંદેર ભેસાણ ચાર રસ્તા પાસે ૧૬મીએ પોલીસે એક મર્સિડીઝ કારને અટકાવી તેની ડીકીમાં તપાસ કરતા રૂ. ૩.૮૫ કરોડની જૂની ચલણી નોટોના પાંચ થેલા મળી આવ્યા હતા. કારમાં ચાર જણા બેઠા હતા, જોકે ડીકી ખોલતાની સાથે ત્રણ જણા ભાગી ગયા હતા. જ્યારે ગાડીના માલિક વિશાલ...

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું...

બીલીમોરાના લક્ષ્મી પેલેસમાં રહેતા અમ્રતભાઈ રાણાના પુત્ર ચિરાગનાં લગ્ન વલસાડના પારડીમાં રહેતા મહેશભાઈ રાણાની દીકરી ચૈતાલી સાથે ૧૩મી ડિસેમ્બરે થયાં હતાં. રાત્રે...

સુરત રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન...
આદિજાતિ અને પર્યાવરણ પ્રધાન રમણલાલ પાટકરે વતન ઉમરગામમાં કહ્યું કે, ખ્રિસ્તી ધર્મગુરુ પાસે જનાર આદિવાસીને સરકારી લાભ નહીં અપાય. આ વિવાદાસ્પદ નિવેદનથી ચકચાર મચી છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડાંગનાં ખ્રિસ્તી સમુદાયોમાં ઘેરા પ્રત્યાઘાત...
સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...

કામરેજ ધોરણ-પારડી ગામે સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા અને યોગગુરુ પ્રદીપ દિલીપ જોટગિયાએ તાજતેરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતની કોશિશ...
કેવડિયા કોલોની, સરદાર સરોવરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની તાજેતરમાં મુલાકાતે આવેલા મુંબઈ ખાતેના અમેરિકન કોન્સ્યુલેટ જનરલ એડગાર્ડ કગાને જણાવ્યું હતું કે, ગુજરાતનો પ્રવાસ હંમેશા આનંદદાયક બની રહે છે. મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ એડગાર્ડ કગાને કેવડિયામાં...
વેસુ આગમ આર્કેડમાં સોમવારે ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં શોર્ટસર્કિટથી લાગેલી આગ ત્રીજા માળે ક્યુરિયસ માઈન્ડ એકેડેમી સુધી પ્રસરી હતી.
અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની બહાર ૨૦૦૭માં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ૧૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશ નાયરને ગુજરાત એટીએસની ટીમે શુકલતીર્થથી નારેશ્વર જવાના રસ્તે ઝડપી પાડ્યો છે. તેના માથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રૂ....