ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

ડાંગ જિલ્લાનું મોટી કસાડ ગામ પૂર્ણા નદીના કિનારે વસેલું છે. પૂર્ણા નદીના પેલે પાર લહાન કસાડ ગામ આવેલું છે જ્યાં સુધી મુખ્ય રસ્તો અને ત્યાંથી ગ્રામજનો સોનગઢ,...

આ સુરતના યુવાઓનું સામર્થ્ય ગ્રૂપ છે. આ ગ્રૂપ ડીજે સંસ્કૃતિથી વિપરીત ઢોલ વગાડવાની પરંપરા બચાવવાની સાથે જ ગરીબ પરિવારોના બાળકોની મદદ કરે છે. આ દીકરા દીકરીઓ...

નર્મદાયોજના નિર્વિધ્ને પૂર્ણ થતાં રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૂલપાણેશ્વર મહાદેવની બાધા ૧૮ વર્ષ બાદ પૂર્ણ કરી છે. ડેમની બાધા પૂર્ણ થતાં...

ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે....

આઝાદીના રંગે રંગાયેલું જલાલપોર તાલુકાનું મટવાડ ગામ એક ઐતિહાસિક ગામ છે. ૨૨મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે એટલે કે ૭૫ વર્ષ અગાઉ આઝાદીની આખરી લડાઇ મટવાડ ગામની ધરતી...

જૈન ધર્મ અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઘટના બની છે જે જેમાં જોડિયા બાળમુનિઓએ માત્ર અઢી કલાકમાં જૈન ધર્મના અઘરા કહી શકાય તેવા પાક્ષિક સૂત્રના ૩૫૦ ગ્રંથોને...

મોટાવરાછામાં આવેલા એપલ હાઈટ્સ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પિતા પંકજભાઈ ગજેરાને પાંચમા માળેથી કારની ચાવી ફેંકતી વખતે દીકરી પરિતા (ઉં.૧૫)એ જીવ ગુમાવી દીધો. પિતા તે સમયે દીકરીને નીચે પડતી જોઈને તેને ઝીલી લેવા દોડ્યા પણ દીકરીનો જીવ બચાવી શક્યા...

સુરતમાં શહીદોના માનમાં જાણીતા કથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથા મારફતે શહીદોના પરિવારોને આર્થિંક મદદ પૂરી પાડવા રૂ. ૧૦૦ કરોડનું ફંડ ભેગું કરાશે. કથાના મુખ્ય આયોજક અને સુરતના બિલ્ડર નાનુભાઇ સાવલિયાએ જણાવ્યું છે કે,...

વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા...

બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter