88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

નવરાત્રિ આવતાં યંગસ્ટર્સ સહિત તમામ ગરબાપ્રેમીઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. બાળકોથી માંડીને વડીલો પણ ક્લાસિસમાં અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે ત્યારે વલસાડમાં માત્ર ૬ વર્ષની બાળકી વૃંદાના ૬થી ૧૦૮ સ્ટેપના દોઢિયા બધાને દંગ કરે છે. બે વર્ષથી દોઢીયા...

'હું જીતને આઈસ, બડો ખેલાડી બનીશ ઓર અપણે સબ રા નામ રોશન કરીશ' નરેન્દ્રએ પિતાને આ કહ્યું હતું. સુરતનો ૧૩ વર્ષનો ક્રિકેટર નરેન્દ્રસિંહ શ્રીલંકામાં ટુર્નામેન્ટ...

ડાંગ જિલ્લાનું મોટી કસાડ ગામ પૂર્ણા નદીના કિનારે વસેલું છે. પૂર્ણા નદીના પેલે પાર લહાન કસાડ ગામ આવેલું છે જ્યાં સુધી મુખ્ય રસ્તો અને ત્યાંથી ગ્રામજનો સોનગઢ,...

આ સુરતના યુવાઓનું સામર્થ્ય ગ્રૂપ છે. આ ગ્રૂપ ડીજે સંસ્કૃતિથી વિપરીત ઢોલ વગાડવાની પરંપરા બચાવવાની સાથે જ ગરીબ પરિવારોના બાળકોની મદદ કરે છે. આ દીકરા દીકરીઓ...

નર્મદાયોજના નિર્વિધ્ને પૂર્ણ થતાં રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૂલપાણેશ્વર મહાદેવની બાધા ૧૮ વર્ષ બાદ પૂર્ણ કરી છે. ડેમની બાધા પૂર્ણ થતાં...

ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે....

આઝાદીના રંગે રંગાયેલું જલાલપોર તાલુકાનું મટવાડ ગામ એક ઐતિહાસિક ગામ છે. ૨૨મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે એટલે કે ૭૫ વર્ષ અગાઉ આઝાદીની આખરી લડાઇ મટવાડ ગામની ધરતી...

જૈન ધર્મ અને સમગ્ર વિશ્વમાં પ્રથમ એવી ઘટના બની છે જે જેમાં જોડિયા બાળમુનિઓએ માત્ર અઢી કલાકમાં જૈન ધર્મના અઘરા કહી શકાય તેવા પાક્ષિક સૂત્રના ૩૫૦ ગ્રંથોને...

મોટાવરાછામાં આવેલા એપલ હાઈટ્સ ફ્લેટ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા પિતા પંકજભાઈ ગજેરાને પાંચમા માળેથી કારની ચાવી ફેંકતી વખતે દીકરી પરિતા (ઉં.૧૫)એ જીવ ગુમાવી દીધો. પિતા તે સમયે દીકરીને નીચે પડતી જોઈને તેને ઝીલી લેવા દોડ્યા પણ દીકરીનો જીવ બચાવી શક્યા...

સુરતમાં શહીદોના માનમાં જાણીતા કથાકાર મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામકથા મારફતે શહીદોના પરિવારોને આર્થિંક મદદ પૂરી પાડવા રૂ. ૧૦૦ કરોડનું ફંડ ભેગું કરાશે. કથાના મુખ્ય આયોજક અને સુરતના બિલ્ડર નાનુભાઇ સાવલિયાએ જણાવ્યું છે કે,...



to the free, weekly Gujarat Samachar email newsletter