
દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ...

બારડોલી તાલુકાના કડોદ ગામમાં મુસ્લિમ મહિલા નસરીનાબાનુ ફારૂક શેખે હિન્દુ સમાજની પાંચ આદિવાસી બાળાઓને પાંચ વર્ષ અગાઉ દત્તક લીધી હતી. સમયાંતરે યુવતીઓ લગ્ન...

નસવાડી તાલુકામાં કુલ ૨૧૨ ગામડાઓ આવેલાં છે. આ તાલુકાના તણખલા અને ડુંગર વિસ્તારના દુગ્ધાથી ઉપરના ૧૦૦ ગામોમાં કોઈ મેબાઇલ નેટવર્ક આવતું હોઇ કુકરદા ગામમાં મોબાઈલ...

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા સાહિત્યકાર જનક નાયકનું ૬૩ વર્ષે ૧૬મી એપ્રિલે વહેલી સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દક્ષિણ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી. મોદીના સ્વાગત માટે સુરત જેના માટે જાણીતું છે તેવા ટેક્સટાઈલ ઉદ્યોગના સહકારથી...

ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને...
સુરતઃ શહેરમાં અભૂતપૂર્વ રોડ શો બાદ સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા દક્ષિણ ગુજરાતના ૭૦ અગ્રણીઓને તાકીદ કરી હતી. તો સાથોસાથ...
મૂળ અમરેલીના સાળવા ગામના રવિ ઠાકરશીભાઈ દેવાણી (ઉં. વ. ૨૨)નો પરિવાર સુરતના કામરેજમાં રહે છે. રવિ અમદાવાદમાં જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિ.ની ફરજ બજાવતો હતો. રવિ અમદાવાદમાં પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો. ૬ઠ્ઠી એપ્રિલે બાઈક પર નીકળેલા...

ખંભાતમાં રહેતા વિદ્યાર્થી પીનલ ગોપાલભાઈ રાણાએ ‘ગેટ’ની પરીક્ષા પાસ કરવામાં દેશમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. સાવ સામાન્ય ઘરના પીનલને અત્યારથી જ વિવિધ કંપનીઓ...

ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના તબીબે ખારવેલના રામવાડી વિસ્તારના પથરીથી પીડાતા મહેશભાઈ પટેલનું ઓપરેશન કરી ૧ કિલો ૪૦૦ ગ્રામ વજન ધરાવતી પથરી સાતમીએ બહાર કાઢી...