કાપોદ્રાના ગોહિલ પરિવારમાં આપઘાતની હારમાળા સર્જાઈ છે. મૂળ ભાવનગર ગારિયાધારના સુરનગર ગામનો આ રિવાર કાપોદ્રામાં વસતો હતો. પરિવારના મોભી અને ત્રણ પુત્રી તથા એક પુત્રના પિતાએ થોડા સમય અગાઉ આપઘાત કરી લીધો હતો. એ પછી આ મૃતકની પત્ની પેટે પાટા બાંધીને...
હાફૂસ અને કેસર કેરીના ગઢ તરીકે આગવી ઓળખ ધરાવતા દક્ષિણ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતે સિદ્ધિનું નવું છોગું ઉમેર્યું છે. વલસાડ જિલ્લાના બિનવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ પટેલે વિજ્ઞાન અને ખેતીના સમન્વયથી એક એવો કમાલનો આંબો તૈયાર કર્યો છે, જેના...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
કાપોદ્રાના ગોહિલ પરિવારમાં આપઘાતની હારમાળા સર્જાઈ છે. મૂળ ભાવનગર ગારિયાધારના સુરનગર ગામનો આ રિવાર કાપોદ્રામાં વસતો હતો. પરિવારના મોભી અને ત્રણ પુત્રી તથા એક પુત્રના પિતાએ થોડા સમય અગાઉ આપઘાત કરી લીધો હતો. એ પછી આ મૃતકની પત્ની પેટે પાટા બાંધીને...

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી...

દક્ષિણ ગુજરાત સ્થાનિક પોલીસ અને જળસીમા રક્ષક દળ - સાગર સુરક્ષા કવચ મોકડ્રિલ દરમિયાન બાતમીના આધારે સોમવારે સવારે ઉમરગામ દરિયાકિનારે જેટી પર ગુપ્ત વોચ ગોઠવાઈ...

બારડોલી તાલુકાના કડોદ ગામમાં મુસ્લિમ મહિલા નસરીનાબાનુ ફારૂક શેખે હિન્દુ સમાજની પાંચ આદિવાસી બાળાઓને પાંચ વર્ષ અગાઉ દત્તક લીધી હતી. સમયાંતરે યુવતીઓ લગ્ન...

નસવાડી તાલુકામાં કુલ ૨૧૨ ગામડાઓ આવેલાં છે. આ તાલુકાના તણખલા અને ડુંગર વિસ્તારના દુગ્ધાથી ઉપરના ૧૦૦ ગામોમાં કોઈ મેબાઇલ નેટવર્ક આવતું હોઇ કુકરદા ગામમાં મોબાઈલ...

સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત ‘સાહિત્ય સંગમ’ના પ્રણેતા સાહિત્યકાર જનક નાયકનું ૬૩ વર્ષે ૧૬મી એપ્રિલે વહેલી સવારે નિધન થયું છે. તેઓ છેલ્લા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દક્ષિણ ગુજરાતની બે દિવસીય મુલાકાત લીધી હતી. મોદીના સ્વાગત માટે સુરત જેના માટે જાણીતું છે તેવા ટેક્સટાઈલ ઉદ્યોગના સહકારથી...

ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને...
સુરતઃ શહેરમાં અભૂતપૂર્વ રોડ શો બાદ સર્કિટ હાઉસમાં દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ભારત સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા દક્ષિણ ગુજરાતના ૭૦ અગ્રણીઓને તાકીદ કરી હતી. તો સાથોસાથ...
મૂળ અમરેલીના સાળવા ગામના રવિ ઠાકરશીભાઈ દેવાણી (ઉં. વ. ૨૨)નો પરિવાર સુરતના કામરેજમાં રહે છે. રવિ અમદાવાદમાં જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં માર્કેટિંગ એક્ઝિ.ની ફરજ બજાવતો હતો. રવિ અમદાવાદમાં પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો. ૬ઠ્ઠી એપ્રિલે બાઈક પર નીકળેલા...