હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

પારસી અંજુમન ટ્રસ્ટે ૧૦ વર્ષ પહેલાં એવો નિર્ણય જાહેર કર્યો હતો કે, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાઓ અગિયારીમાં અને દખમા-સ્મશાનગૃહમાં પ્રવેશી શકશે નહીં. દિલબર નામની પારસી મહિલાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં પછી તેની માતાની અંતિમવિધિમાં તે સામેલ...

નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠક પર નવમીએ મતદાન થયું હતું. મતદાન બાદ ઇવીએમ વીવીપેટ કીટ સીલ કરીન સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવાયા હતાં જોકે દસમીએ ડેડિયાપાડાના...

મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે અને કોંગ્રેસી અહેમદભાઇ પટેલને ગુજરાતના વઝીરે-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફ્કત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે. તેવા લખાણ...

બેન્ક અોફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર અને પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના પનોતા શિષ્ય શ્રી ગિરીશકુમાર દેસાઇનું ૭૪ વર્ષની વયે શનિવાર તા. ૯મી ડીસેમ્બર...

ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓના ભવ્ય ઈતિહાસની ધરોહર સમા કીર્તિસ્તંભની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ૧૬મીએ સુવર્ણજયંતિ નિમિત્તે સંજાણ ડેની દબદબાભેર ઊજવણી કરાઈ હતી. કીર્તિસ્તંભની ૧૯૧૭માં સ્થાપના કરાઈ હતી. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં સમાજના...

સુરતમાં અર્ધસતાવધન અને બાલ શતાવધન કરનાર ટ્વિન્સ બાળ મુનિઓએ પૂનામાં વધુ એક રેકોર્ડ કર્યો છે. પાંચ મહિના પહેલા દિક્ષા લેનારા બાળમુનિઓએ માત્ર ૫૦ મિનિટમાં...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં આવી પહોંચેલી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે કોંગ્રેસને પાંડવોની...

ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીની સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુરમાં યોજવામાં આવેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ત્રીજા દિવસે પાંચમી નવેમ્બરે શ્રીમદ્...

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મજયંતીના અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,...

કેવડિયામાં નર્મદા ડેમ પાસે આકાર લેનારી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની કામગીરી ૭૦ ટકા પૂર્ણ થઇ છે. કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ...



to the free, weekly Gujarat Samachar email newsletter