
સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા પહેલી જૂનથી સુરતથી ગોવા, જયપુર અને હૈદ્રાબાદની સીધી ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. વેકેશનના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે જ ગોવાની ફ્લાઈટને...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.

સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા પહેલી જૂનથી સુરતથી ગોવા, જયપુર અને હૈદ્રાબાદની સીધી ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. વેકેશનના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે જ ગોવાની ફ્લાઈટને...

આદિવાસી પરિવારના બ્રેઇનડેડ નવનીત ચૌધરી (ઉ. ૩૦)નું હૃદય અમદાવાદના એક દર્દીમાં સફળ રીતે ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ સાથે સુરતમાંથી ૧૧મું સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટ...
• સાપુતારામાં વાવાઝોડું - બરફવર્ષા• હાર્દિક પટેલની સભામાં પટેલોની પાંખી હાજરી• સિદ્ધિ વિનાયકનું રૂ. ૮૪૬ કરોડનું લોન કૌભાંડ• દમણના લિકર કિંગ માઈકલનાં વેરહાઉસમાં ઈડીના દરોડા
ચાર વર્ષ અગાઉ સુરત આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે સુરતના પારલે પોઈન્ટમાં રહેતા એક વૃદ્ધ નવીનચંદ્ર પટેલ (નામ બદલ્યું છે) દ્વારા અંગ્રેજીના ‘H’થી શરૂ થતી આંતરરાષ્ટ્રીય બેન્કની સ્વિત્ઝર્લેન્ડની શાખામાં તબક્કાવાર રૂ. ૮ કરોડ ટ્રાન્સફર થયા છે....

ગત વર્ષ દરમિયાન ભારત સરકાર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોની ચકાસણી કરાઈ હતી. જેમાં તાપી જિલ્લામાં પણ ફેબ્રુઆરી માસમાં એક ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરવામાં...

તીથલ ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તીથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. આ દરમિયાન એક મોટું મોજું આવતા પિતા પુત્રી સહિત ચાર દરિયામાં તણાઈ ગયા...
• સલમાન ખાનના શોના આયોજકો સામે કેસ નોંધાયો• રૂ. બે હજાર કરોડના બેંક લોન કૌભાંડીઓની ધરપકડ• ઈન્ટરનેશનલ એર પોર્ટ આડે હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ નડે છે

આતંકની હારમાળા સર્જવા સુરતમાં ૨૯ બોંબ પ્લાન્ટ કરનાર આંતકી યાસીન ભટકલ એક સાથે ગુજરાતના ચાર મહાનગરોમાં ૧૫૦ બોંબ મૂકવાનો ઇરાદો ધરાવતો હતો, પરંતુ બીજા બે મહાનગરોમાં...
કાપોદ્રાના ગોહિલ પરિવારમાં આપઘાતની હારમાળા સર્જાઈ છે. મૂળ ભાવનગર ગારિયાધારના સુરનગર ગામનો આ રિવાર કાપોદ્રામાં વસતો હતો. પરિવારના મોભી અને ત્રણ પુત્રી તથા એક પુત્રના પિતાએ થોડા સમય અગાઉ આપઘાત કરી લીધો હતો. એ પછી આ મૃતકની પત્ની પેટે પાટા બાંધીને...

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત સ્થાપના દિને ગુજરાતમાં જનસભા સંબોધશે. ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી જનઅધિકાર સભાને રાહુલ ગાંધી...