
કેવડિયામાં નર્મદા ડેમ પાસે આકાર લેનારી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની કામગીરી ૭૦ ટકા પૂર્ણ થઇ છે. કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

કેવડિયામાં નર્મદા ડેમ પાસે આકાર લેનારી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ની કામગીરી ૭૦ ટકા પૂર્ણ થઇ છે. કોંક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ...

ગુજરાત એટીએસએ સુરતમાંથી આઇએસના બે આતંકીઓને ૨૫મી ઓક્ટોબર ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા સ્ટીમ્બરવાલા મહંમદ કાસીમ અને ઉબેદ એહમદ મિર્ઝા ગુજરાતમાં...

રાજ્યની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદના મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય અને કહેવાતા સાહિત્યકાર રવિન્દ્ર પારેખ દ્વારા ફેસબુક ઉપર ફરીથી...
આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદામાં દેશની પ્રથમ બિરસા મુંડા યુનિવર્સિટીને વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ કરી દેવાઈ છે. હાલ રાજપીપળાના વાવડી રોડ પર...

માંગરોળમાંથી ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મોસાલી ચાર રસ્તા વિસ્તારમાં વિકાસ ગૌરવયાત્રાની જાહેરસભા ૧૫મીએ સંબોધી હતી. સભામાં પ્રદેશ પ્રમુખ...

નાનુપુરા દિગંબર જૈન દેરાસરમાં વડોદરાની શિષ્યા ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર પકડાયેલા આચાર્ય શાંતિસાગર મહારાજને જેલભેગા કરી દેવાયા છે. ૧૫મી ઓક્ટોબરે રાતે...

સુરત શહેર જિલ્લામાં નવમી ઓક્ટોબરે રાત્રે ગાજવીજ અને ચક્રવાત સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં જનજીવન થોડા સમય માટે ખોરવાઈ ગયું હતું. જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી...

યુએસ આર્મીમાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના યુવાન રાજેન્દ્ર ભક્તના મૃત્યુથી વતનમાં વસતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કામરેજ તાલુકાના ઓરણા ગામના...

સુરતના ટેકનિશિયન્સ અને ફેશન ડિઝાઈનર્સે મળીને એવાં ચણિયાચોળી ડિઝાઇન કર્યાં છે કે જે પહેરીને ગરબા રમવાથી વીજળી પેદા થાય છે અને એલઇડી લાઇટ્સ ઝળહળે છે. પાછા...