• ડુપ્લિકેટ ચેકથી નર્મદ યુનિ.ના બે કરોડની ઠગાઈ • મહિલા ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ
જાણીતી ગુજરાતી ફિલ્મો ‘નાડીદોષ’, ‘ચાસણી’ અને ‘રાડો’ તેમજ પંજાબી-મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની રૂ. 3.74 કરોડના ચીટિંગના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
હીરાઉદ્યોગના હૃદયસમાન સુરત ડાયમંડ બુર્સ (એસડીબી)ના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાની વરણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વતની અને સખાવતી તરીકે નામના ધરાવતા ગોવિંદભાઇ હીરા ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવા ઉપરાંત તાજેતરમાં...
• ડુપ્લિકેટ ચેકથી નર્મદ યુનિ.ના બે કરોડની ઠગાઈ • મહિલા ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાઈ
પારસી અંજુમન ટ્રસ્ટે ૧૦ વર્ષ પહેલાં એવો નિર્ણય જાહેર કર્યો હતો કે, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પારસી મહિલાઓ અગિયારીમાં અને દખમા-સ્મશાનગૃહમાં પ્રવેશી શકશે નહીં. દિલબર નામની પારસી મહિલાએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં પછી તેની માતાની અંતિમવિધિમાં તે સામેલ...
નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠક પર નવમીએ મતદાન થયું હતું. મતદાન બાદ ઇવીએમ વીવીપેટ કીટ સીલ કરીન સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવાયા હતાં જોકે દસમીએ ડેડિયાપાડાના...
મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે અને કોંગ્રેસી અહેમદભાઇ પટેલને ગુજરાતના વઝીરે-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફ્કત કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપે. તેવા લખાણ...
બેન્ક અોફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર અને પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના પનોતા શિષ્ય શ્રી ગિરીશકુમાર દેસાઇનું ૭૪ વર્ષની વયે શનિવાર તા. ૯મી ડીસેમ્બર...
ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓના ભવ્ય ઈતિહાસની ધરોહર સમા કીર્તિસ્તંભની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ૧૬મીએ સુવર્ણજયંતિ નિમિત્તે સંજાણ ડેની દબદબાભેર ઊજવણી કરાઈ હતી. કીર્તિસ્તંભની ૧૯૧૭માં સ્થાપના કરાઈ હતી. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં સમાજના...
સુરતમાં અર્ધસતાવધન અને બાલ શતાવધન કરનાર ટ્વિન્સ બાળ મુનિઓએ પૂનામાં વધુ એક રેકોર્ડ કર્યો છે. પાંચ મહિના પહેલા દિક્ષા લેનારા બાળમુનિઓએ માત્ર ૫૦ મિનિટમાં...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢામાં આવી પહોંચેલી કોંગ્રેસની નવસર્જન યાત્રામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરે કોંગ્રેસને પાંડવોની...
ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીની સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુરમાં યોજવામાં આવેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ત્રીજા દિવસે પાંચમી નવેમ્બરે શ્રીમદ્...
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૨મી જન્મજયંતીના અવસરે દેશભરમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,...