
વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા...
સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

વલસાડની ઓમ ટ્રાવેલ્સની બસ પર અનંતનાગમાં દસમી જુલાઈએ રાત્રે બે વાગ્યે ૩ બાઈકસવાર આતંકીઓએ ગોળીબાર કરતાં બસની જમણી તરફ બેઠેલા ૧૮થી વધુ યાત્રાળુઓને ગંભીર ઈજા...

બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ...

પોતાના ફાર્મહાઉસમાં પોતાને ગોળી મારીને આપઘાત કરનારા હિતેશ દેસાઈને સ્પોટ્સ કાર્સ અને સુપર બાઇક્સની સાથે કુખ્યાત અને પ્રખ્યાત લોકો સાથે સંબંધ બાંધવાનો શોખ...
પલસાણાના કાપડના વેપારી મનોજભાઈ પટેલ (૫૦) બાથરૂમમાં સ્નાન કરતી વખતે પડી ગયા હતા અને તબીબોએ ૩૦મી જૂને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતિથી મનોજભાઈની બે કિડની અને એક લીવરનું દાન કરાયું હતું. દાન કરાયેલી કિડની પૈકી એક ભાવનાગર હીપાભાઈ...

જીએસટી હટાવોની માગ કરી રહેલા કાપડ વેપારીઓ દ્વારા ૩ જુલાઈથી અચોક્કસ મુદત માટે કાપડ માર્કેટ બંધનું એલાન આપ્યું હતું. જે મુજબ જ ૩ જુલાઈને સોમવારે સવારથી શહેરની...

સુરતના મોટા ગજાના બિલ્ડર હિતેશ રબારીએ ૨૨મીએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પોતાના મટવાડાના વીર સ્ટડ ફાર્મહાઉસ પર પોતાને કપાળમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો....
અષાઢી બીજે ગુજરાતમાં અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ નગરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જોકે ગુજરાતમાં ભરૂચમાં ફુરજા બંદરે કામ કરતા મજૂરો અને ખલાસીઓ દ્વારા ૧૭મી સદીમાં રથયાત્રા નીકળતી હતી. જે પરંપરા છેલ્લા ૩૦૦ વર્ષથી અકબંધ છે. એ સમયે દેશ...

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે (એઈમ્સ)એ ૧૫મીએ એમબીબીએસ એન્ટ્રેન્સ એક્ઝામ-૨૦૧૭નાં પરિણામો જાહેર કર્યાં હતાં. તેમાં સુરતની નિશિતા પુરોહિતે ટોપ...

ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં સંડોવાયેલા દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવો ઉર્ફે ઝાહિદમિયા...

બારડોલીના બે સાહસિક યુવાનો સાગર ઠાકર અને કનકસિંહ બારસડિયાએ સરદાર સેના શહીદ ટ્રસ્ટના સહયોગથી કાર મારફત ભારતના તમામ રાજ્યોનો ૬૨,૦૦૦ હજાર કિ.મી.નું અંતર કાપીને...