ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

પોતાના ફાર્મહાઉસમાં પોતાને ગોળી મારીને આપઘાત કરનારા હિતેશ દેસાઈને સ્પોટ્સ કાર્સ અને સુપર બાઇક્સની સાથે કુખ્યાત અને પ્રખ્યાત લોકો સાથે સંબંધ બાંધવાનો શોખ...

પલસાણાના કાપડના વેપારી મનોજભાઈ પટેલ (૫૦) બાથરૂમમાં સ્નાન કરતી વખતે પડી ગયા હતા અને તબીબોએ ૩૦મી જૂને તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતિથી મનોજભાઈની બે કિડની અને એક લીવરનું દાન કરાયું હતું. દાન કરાયેલી કિડની પૈકી એક ભાવનાગર હીપાભાઈ...

જીએસટી હટાવોની માગ કરી રહેલા કાપડ વેપારીઓ દ્વારા ૩ જુલાઈથી અચોક્કસ મુદત માટે કાપડ માર્કેટ બંધનું એલાન આપ્યું હતું. જે મુજબ જ ૩ જુલાઈને સોમવારે સવારથી શહેરની...

સુરતના મોટા ગજાના બિલ્ડર હિતેશ રબારીએ ૨૨મીએ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પોતાના મટવાડાના વીર સ્ટડ ફાર્મહાઉસ પર પોતાને કપાળમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો....

અષાઢી બીજે ગુજરાતમાં અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ નગરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જોકે ગુજરાતમાં ભરૂચમાં ફુરજા બંદરે કામ કરતા મજૂરો અને ખલાસીઓ દ્વારા ૧૭મી સદીમાં રથયાત્રા નીકળતી હતી. જે પરંપરા છેલ્લા ૩૦૦ વર્ષથી અકબંધ છે. એ સમયે દેશ...

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે (એઈમ્સ)એ ૧૫મીએ એમબીબીએસ એન્ટ્રેન્સ એક્ઝામ-૨૦૧૭નાં પરિણામો જાહેર કર્યાં હતાં. તેમાં સુરતની નિશિતા પુરોહિતે ટોપ...

ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યામાં સંડોવાયેલા દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવો ઉર્ફે ઝાહિદમિયા...

બારડોલીના બે સાહસિક યુવાનો સાગર ઠાકર અને કનકસિંહ બારસડિયાએ સરદાર સેના શહીદ ટ્રસ્ટના સહયોગથી કાર મારફત ભારતના તમામ રાજ્યોનો ૬૨,૦૦૦ હજાર કિ.મી.નું અંતર કાપીને...

રશિયાના પ્રવાસે પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હાજરીમાં ફરી ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ...

સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા પહેલી જૂનથી સુરતથી ગોવા, જયપુર અને હૈદ્રાબાદની સીધી ફ્લાઈટનો પ્રારંભ થયો હતો. વેકેશનના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે જ ગોવાની ફ્લાઈટને...



to the free, weekly Gujarat Samachar email newsletter