- 26 Jun 2015
વડતાલ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં સંપ્રદાયના ભક્તોએ આંદોલન શરૂ કર્યું છે.
હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
વડતાલ સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાઓ દ્વારા હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં સંપ્રદાયના ભક્તોએ આંદોલન શરૂ કર્યું છે.
સુરતમાં ડાયમંડ મેન્યુફેકચરીંગનું કામ કરતી એક બહુ મોટી પેઢી રૂ. ૪૦૦ કરોડમાં કાચી પડી હોવાનું બહાર આવતાં હીરાઉદ્યોગમાં ભારે ખળભળાટ મચ્યો છે.
પલસાણા ખાતે રહેતા ઉત્તરપ્રદેશના વતની યુવાનની શરીરની રચના ૧૦ લાખ વ્યક્તિએ એક વ્યક્તિની હોય તેવી વિચિત્ર હતી. હૃદય ડાબીને બદલે જમણી બાજુ હતું. લિવર પણ જમણી બાજુને બદલે ડાબી બાજુ હતું અને બરોળ પણ ડાબી બાજુને બદલ જમણી બાજુ હતું.

એવું કહેવાય છે કે, ‘સેવા કરો તો મેવા મળે’. આવું જ કંઇક થયું છે અહીંના એક શ્રમજીવી પરિવાર સાથે. નવસારીનાં ખડસુપાગામે ત્રણ પેઢીની કરેલી પ્રામાણિક સેવા અને...

સુરતથી દીલ્હી જતી ફ્લાઇટ બુધવારે પણ બંધ રાખવાનાં એરપોર્ટ ઓથોરિટીના નિર્ણયથી શહેરીજનો અને સંસ્થાઓએ નારાજ થઇ વિરોધ કર્યો હતો. જેથી ઓથોરીટીએ નિર્ણય બદલવાની...
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આગામી ચાર વર્ષ પછી આવનારી ચૂંટણીમાં નવા મતદારોને સમાવવા માટે ધર્માદો લેવામાં આવતા સત્સંગ પક્ષના એસ. પી. સ્વામીના નેતૃત્વમાં સુરતમાં રામપુરા સ્વામીનારાયણ મંદિર સામે દેવપક્ષના વિરોધ ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે.
સ્થાનિક પોલીસે એક મજૂરની ધરપકડ કરી છે. મજૂરીકામ કરતા મહેશ હળપતિ પાસેથી ત્રણ કેરી મળી હતી જે તેણે વલસાડમાં રહેતા મહેશ દેસાઈના ખેતરમાંથી ચોરી હતી.

વલસાડ જિલ્લાના ધરમપુરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા વિલ્સન હિલ નજીકના ઉલસપિંડી ગામમાં પાણીની ઘેરી સમસ્યા ઊભી થઈ છે.
ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ૨૪ મેએ યોજાયેલાં મહાઅભિયાનમાં સતત ૪ કલાક સુધી ૧૮ હજાર કરતાં વધુ લોકોએ શ્રમદાન કરી રેકોર્ડ બનાવ્યો છે.

ખાવાપીવાની બાબતમાં સુરતીઓને કોઇ ન પહોંચે. અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી પણ પૂરબહારમાં જોવા મળે છે. આથી મૂળ સુરતીઓમાં ‘કેરીગાળા’ની મોસમ પણ જામી છે. સુરતમાં...