અત્યારે લગ્ન પ્રસંગની મોસમમાં અનેક સ્થળે લગ્ન થઇ રહ્યા છે, પરંતુ સુરતમાં ૨૬ એપ્રિલે એક અનોખા લગ્ન યોજાયા હતા.
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
અત્યારે લગ્ન પ્રસંગની મોસમમાં અનેક સ્થળે લગ્ન થઇ રહ્યા છે, પરંતુ સુરતમાં ૨૬ એપ્રિલે એક અનોખા લગ્ન યોજાયા હતા.
આજના આધુનિક જમાનામાં લોકો કંઇક નવી પ્રવૃત્તિ કરવાનું હંમેશા વિચારતા હોય છે.
સમાજમાં આજે ઘણા વડીલો ૧૦૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા જોવા મળે છે.
દાંડી ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વભરમાં જાણીતું છે.
તાજેતરના કમોસમી વરસાદથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે.
ટૂંક સમયમાં સમગ્ર સુરત શહેરમાં લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા મળશે.
આધુનિક ટેક્નોલોજીના આ સમયમાં કેટલીક જ્ગ્યાએ હજી પણ અંધશ્રદ્ધાની ઘટના જોવા મળે છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોકડ રકમની ભયંકર તંગી ઊભી થઇ છે.
જાહેર માર્ગ પર જાન કે વરઘોડો નીકળે ત્યારે ટ્રાફિક રોકાઈ જાય છે.
સુરત શહેરમાં છેલ્લા એક જ વર્ષમાં ૧.૬૭ લાખ નવા વાહનો ઉમેરાયા છે.