
સુરતઃ સમયની સાથે લોકોની સામાજિક વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે.
અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે.
લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...
સુરતઃ સમયની સાથે લોકોની સામાજિક વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે.
નવસારી જિલ્લામાં એનઆરઆઇની સંખ્યા વધુ છે. વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો અહીં આવીને જ લગ્ન કરતા હોય છે. એનઆરઆઇ સાથે લગ્ન કરતી કેટલીક યુવતીઓને લગ્ન પછી દહેજ સહિતની વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જગતમાં પૈસાદાર લોકો અનેક પ્રકારના શોખ ધરાવતા હોય છે.
સુરતઃ વિવિધ ક્ષેત્રની ત્રણ હસ્તીઓને અહીંના સંજીવકુમાર ઓડિટોરિયમમાં એસઆરકે ફાઉન્ડેશન તરફથી સંતોકબા એવોર્ડે પૂ. મોરારિબાપુના હસ્તે એનોયત થયો હતો.
ગુજરાતમાં પ્લાસ્ટિક ઉદ્યોગોને કુશળ લોકો મળે તે માટે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે.
સુરત: રાજ્ય સરકારે હીરા વેપારીઓની સુવિધા માટે સુરતમાં ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (ડ્રીમ) સિટી સ્થાપવાનો નિર્ણય લીધો છે.
નવસારીઃ દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા...
સંઘપ્રદેશ દિવ-દમણ અને દાદરા નગર હેવલીને ગુજરાતમાં સમાવી લેવા માટેની હિલચાલની વાતો પાયાવિહોણી હોવાનું પ્રશાસને જણાવ્યું છે. દમણ તેમ જ દાદરા નગર હવેલીના પબ્લીસિટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દમણ પ્રશાસને ગૃહ મંત્રાલયમાં...
ડાંગના ગાંધી તરીકે ઓળખાતા અને જેમણે ડાંગને ગુજરાતમાં સમાવ્યું તેવા સ્વાતંત્ર્ય સેનાની ઘેલુભાઈ નાયક (૯૨)નું ગત સપ્તાહે અવસાન થયું છે. ૧૯ જૂન ૧૯૨૪ના રોજ ગણદેવી તાલુકાના કોલવા ખાતે જન્મેલા માતા લક્ષ્મીબેન અને પિતા ગુલાબભાઈના સંતાન ઘેલુભાઈના નિધનથી...