ભૂમિ ચૌહાણ માટે અમદાવાદનો ટ્રાફિકજામ આશીર્વાદરૂપ બન્યો

અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો છે. 

રામ દરબારમાં સુરતના વેપારીનું સોના-ચાંદી-હીરાજડિત મુગટ સહિતના આભૂષણોનું દાન

લેબગ્રોન ડાયમંડની ટોચની કંપની ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ફરી અયોધ્યાના રામમંદિર માટે કરોડો રૂપિયાના આભૂષણો દાન આપ્યા છે. પાંચ જૂને - ગુરુવારે અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં રામમંદિરમાં પહેલા રામદરબાર અને સંકુલના 6 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા...

હીરાના વેપાર-ઉદ્યોગ માટે સુરતનું નામ વિશ્વસ્તરે ગાજી રહ્યું છે. હવે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વધી રહી છે.

સુરતવાસીઓને મોંઘવારી નડતી ન હોય તેવું લાગે છે. સુરતીઓએ આ વર્ષે અધધધ કહી શકાય તેટલા રૂ. ૨૭૫૦ કરોડના વાહનો ખરીદ્યા છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓ દેશના અન્ય શહેરોની તુલનામાં વાહનોની ખરીદીમાં પણ મોખરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે...

સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ છ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ ભરવાની નોટીસો મળી છે. 

શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter