વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

બાબરા તાલુકામાં સ્વખર્ચે કરોડો રૂપિયાના ડેમો બનાવીને અમરેલી જિલ્લામાં રિવરમેન તરીકે ઓળખાતા સુરતના ઉદ્યોગપતિ જે. પી. ઠેસિયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો...

ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારતીય સરહદો પર સેના દ્વારા એલર્ટ જાહેર છે, એ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં અજાણી બોટમાં આતંકવાદીઓ આરડીએક્સના બોક્સ સાથે આવતા...

એક મહિલાએ મહિલાઓ માટે એક સ્વપ્ન જોયું હતું અને તે સ્વપ્ન સાકાર કરવા તેઓએ અથાગ પરિશ્રમ કરી ૩૦ જેટલી શ્રમજીવી મહિલાઓને રિક્ષા ચલાવતા શીખવાડી પોતાનું ભાવનગરમાં...

કેટલાક સમય પહેલાં ગીરમાંથી ૧૫ માનવભક્ષી સિંહ અને બે સિંહણને વનતંત્ર દ્વારા નજરકેદ કરાયા હતા. તાજેતરમાં સરકારની મંજૂરીથી આ સિંહોની સજા પૂર્ણ ગણી જંગલમાં છોડી મુકાયા છે જ્યારે સિંહણને બચ્ચાં મોટા થતાં મુક્ત કરાશે. 

ભાવનગરનો હીરાઉદ્યોગ મંદીથી બેહાલ છે તો નોટબંધીએ કમ્મરતોડ ફટકો માર્યો છે. પરિણામે હીરા બજારમાં ૧૫ ટકા જેટલા જ હીરાના વ્યવસાયીઓ આવે છે અને એ પણ ટાઈમ પાસ માટે કારણ કે કામકાજ તો ઠપ્પ જેવી સ્થિતિમાં છે. હીરા ઉદ્યોગના જાણકાર સૂત્રો કહે છે કે એક સમયે...

રાજકોટના ધનાઢય શિક્ષણશાસ્ત્રી અને પી. ડી. માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ માલવિયાની અબજોની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ અબજોના કૌભાંડ અંગે વસંતભાઇ માલવિયાના સગા ભાણેજ અને પી ડી માલવિયા કોલેજના ટ્રસ્ટી...

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે...

વિશ્વના ૧૧ જેટલા દેશમાં ૩૬ વર્ષથી પદયાત્રા કરી ૩.૧૫ લાખ કિ.મી.નું અંતર કાપનારા ત્રણ સાહસિકો જૂનાગઢ પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ મહારાષ્ટ્ર અને ગોવા થઈ ચેન્નાઈ જશે. આ પદયાત્રા ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થશે. ભારત-નેપાળ સરહદ નજીકથી ૧૯૮૦ના વર્ષમાં ૨૦...

 એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ સ્થળ ગીરના વનરાજોમાંય વયોવૃદ્ધ મૌલાનાએ વૃદ્ધાવસ્થાને કારણે ટૂંકી માંદગી બાદ દુનિયામાંથી વિદાય લીધી છે. આ મૌલાના કનકાઈથી...

એક તરફ મધ્યમ વર્ગની પ્રજા નવા ચલણના ચલકચલાણાં માટે સવારથી બેંકોની લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહીને તડકામાં શેકાઇ રહી છે ત્યારે બીજી બાજુ કાળા ધનથી તિજોરીઓ ભરનારા માલેતુજારો પૈસા ધોળા કરવા માટે હવે ઊંચી ટકાવારી દેવા પણ તૈયાર થઇ ગયા છે. રૂ. ૫૦૦-૧૦૦૦ની...



to the free, weekly Gujarat Samachar email newsletter