રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. માટે હાલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવનાર છે. કૂવાડવા પાસે ૧૨૦૦ હેક્ટર જમીનમાં એરપોર્ટ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
રાજ્યમાં અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટમાં ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. માટે હાલ પ્રિફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવનાર છે. કૂવાડવા પાસે ૧૨૦૦ હેક્ટર જમીનમાં એરપોર્ટ...
સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવ સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરનું નિર્માણ પાંચ વર્ષ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે. રૂ. ૬૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે. અત્યાર સુધીમાં રૂ. ૧૩૦ કરોડનું દાન મંદિરને મળ્યું છે. ૧૭મી...
ધોરાજીમાં જેતપુર રોડ પર સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરતી ખાનગી કંપની મુથુટ ફિન. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેનેજર હિરેન અઘેરા, એક્ઝિક્યુટિવ પાયલ ઠકરાર, ઉર્મિલાબહેન...
પારિવારિક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે પોતાના વતન ચણાકા ગામ ખાતે આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૫મી ડિસેમ્બરે જૂનાગઢની જનતા માટે બે મહત્ત્વની જાહેરાત કરતા આગામી ત્રણ માસમાં ગિરનાર અભયારણ્યમાં સિંહદર્શન શરૂ કરવાની સાથે બે વર્ષમાં રોપ વેની...
ગીરના સાવજોને સ્થળાંતરિક કરવા માટે કુનો-પાલપુર અભ્યારણ્ય અનુકૂળ હોવાનું ભલે સુપ્રીમ કોર્ટના આદેશોથી રચાયેલી ૧૨ સભ્યોની નિષ્ણાત સમિતિએ કહ્યું હોય પણ ગુજરાત...
જામનગર પાસેના માધાપર ભૂંગામાં માત્ર ૩ ફૂટની ઊંચાઈ ધરાવતા જાફર ખમીશા કક્કલ (૨૨) અને હમીદા હાસમ સિપાઈ (૨૦) નામના ત્રણ ફૂટનું કદ ધરાવતા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા હતા. આ દુલ્હા-દુલ્હન ખૂબ જ ગરીબ પરિવારના હોવાથી માધાપર ભૂંગા વિસ્તારના સર્વે નાગરિકોએ...
ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો પુરસ્કાર કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેકએક’ને એનાયત થયો હોવાની તાજેતરમાં જાહેરાત થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ આ પુરસ્કારોનું...
કાલાવડથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સરવાણિયા ગામના વળાંકે ૨૫મી ડિસેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે એસ. ટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ યુવતી, એક બાળકી અને બે યુવાનના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બસના...
નોટબંધીના લીધે દેશમાં વર્તાઈ રહેલી રોકડની ખેંચ વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન વ્યવહારો વધારવા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે કવાયત હાથ ધરી છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ કેશલેસ પદ્ધતિનો અમલ શરૂ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના...
શહેરમાં શિક્ષણક્ષેત્રે એક તબક્કે દબદબો ધરાવનાર ધોળકિયા સ્કૂલ પાસે સીબીએસઇની માન્યતા નહીં હોવા છતાં સીબીએસઇ સ્કૂલ ચલાવી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થતાં વાલીઓ જાગૃત બન્યા હતા અને શહેરની મોદી સ્કૂલ, સેન્ટમેરી અને ગોલ્ડન...