મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ખૂન, ગોળીબાર, અપહરણ, ધમકી, ખંડણી અને મિલકતો પચાવી પાડવા સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા અને ચારથી વધુ વખત પાસા હેઠળ અટકાયતમાં લેવાઈ ગયેલા ભૂમાફિયાની...

સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાસૂઝ ધરાવતા માણસોએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતી વિનિમય પ્રથાથી ફરી ગાડું ગબડાવાઈ રહયું છે. આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૂ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આઝાદી પહેલાં રજવાડાના...

ભારતમાં માત્ર ત્રણ જ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત પોરબંદર પક્ષી અભયારણ્યમાં દેખાયું હોય તેવું સાયબેરિયન કસ્તુરો જોનારા વનવિભાગના કર્મચારીઓ અને પક્ષીપ્રેમીઓ...

બાબરા તાલુકામાં સ્વખર્ચે કરોડો રૂપિયાના ડેમો બનાવીને અમરેલી જિલ્લામાં રિવરમેન તરીકે ઓળખાતા સુરતના ઉદ્યોગપતિ જે. પી. ઠેસિયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો...

ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારતીય સરહદો પર સેના દ્વારા એલર્ટ જાહેર છે, એ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં અજાણી બોટમાં આતંકવાદીઓ આરડીએક્સના બોક્સ સાથે આવતા...

એક મહિલાએ મહિલાઓ માટે એક સ્વપ્ન જોયું હતું અને તે સ્વપ્ન સાકાર કરવા તેઓએ અથાગ પરિશ્રમ કરી ૩૦ જેટલી શ્રમજીવી મહિલાઓને રિક્ષા ચલાવતા શીખવાડી પોતાનું ભાવનગરમાં...

કેટલાક સમય પહેલાં ગીરમાંથી ૧૫ માનવભક્ષી સિંહ અને બે સિંહણને વનતંત્ર દ્વારા નજરકેદ કરાયા હતા. તાજેતરમાં સરકારની મંજૂરીથી આ સિંહોની સજા પૂર્ણ ગણી જંગલમાં છોડી મુકાયા છે જ્યારે સિંહણને બચ્ચાં મોટા થતાં મુક્ત કરાશે. 

ભાવનગરનો હીરાઉદ્યોગ મંદીથી બેહાલ છે તો નોટબંધીએ કમ્મરતોડ ફટકો માર્યો છે. પરિણામે હીરા બજારમાં ૧૫ ટકા જેટલા જ હીરાના વ્યવસાયીઓ આવે છે અને એ પણ ટાઈમ પાસ માટે કારણ કે કામકાજ તો ઠપ્પ જેવી સ્થિતિમાં છે. હીરા ઉદ્યોગના જાણકાર સૂત્રો કહે છે કે એક સમયે...

રાજકોટના ધનાઢય શિક્ષણશાસ્ત્રી અને પી. ડી. માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ માલવિયાની અબજોની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ અબજોના કૌભાંડ અંગે વસંતભાઇ માલવિયાના સગા ભાણેજ અને પી ડી માલવિયા કોલેજના ટ્રસ્ટી...

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે...



to the free, weekly Gujarat Samachar email newsletter