સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાસૂઝ ધરાવતા માણસોએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતી વિનિમય પ્રથાથી ફરી ગાડું ગબડાવાઈ રહયું છે. આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૂ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આઝાદી પહેલાં રજવાડાના...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કોઠાસૂઝ ધરાવતા માણસોએ સરળ ઉપાય શોધી કાઢયા છે. રજવાડા વખતમાં ચાલતી વિનિમય પ્રથાથી ફરી ગાડું ગબડાવાઈ રહયું છે. આ પ્રથા હાલ અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં શરૂ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આઝાદી પહેલાં રજવાડાના...
ભારતમાં માત્ર ત્રણ જ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત પોરબંદર પક્ષી અભયારણ્યમાં દેખાયું હોય તેવું સાયબેરિયન કસ્તુરો જોનારા વનવિભાગના કર્મચારીઓ અને પક્ષીપ્રેમીઓ...
બાબરા તાલુકામાં સ્વખર્ચે કરોડો રૂપિયાના ડેમો બનાવીને અમરેલી જિલ્લામાં રિવરમેન તરીકે ઓળખાતા સુરતના ઉદ્યોગપતિ જે. પી. ઠેસિયાને જેલની હવા ખાવાનો વારો આવ્યો...
ભારતીય સર્જિકલ સ્ટ્રાઈક પછી ભારતીય સરહદો પર સેના દ્વારા એલર્ટ જાહેર છે, એ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં અજાણી બોટમાં આતંકવાદીઓ આરડીએક્સના બોક્સ સાથે આવતા...
એક મહિલાએ મહિલાઓ માટે એક સ્વપ્ન જોયું હતું અને તે સ્વપ્ન સાકાર કરવા તેઓએ અથાગ પરિશ્રમ કરી ૩૦ જેટલી શ્રમજીવી મહિલાઓને રિક્ષા ચલાવતા શીખવાડી પોતાનું ભાવનગરમાં...
કેટલાક સમય પહેલાં ગીરમાંથી ૧૫ માનવભક્ષી સિંહ અને બે સિંહણને વનતંત્ર દ્વારા નજરકેદ કરાયા હતા. તાજેતરમાં સરકારની મંજૂરીથી આ સિંહોની સજા પૂર્ણ ગણી જંગલમાં છોડી મુકાયા છે જ્યારે સિંહણને બચ્ચાં મોટા થતાં મુક્ત કરાશે.
ભાવનગરનો હીરાઉદ્યોગ મંદીથી બેહાલ છે તો નોટબંધીએ કમ્મરતોડ ફટકો માર્યો છે. પરિણામે હીરા બજારમાં ૧૫ ટકા જેટલા જ હીરાના વ્યવસાયીઓ આવે છે અને એ પણ ટાઈમ પાસ માટે કારણ કે કામકાજ તો ઠપ્પ જેવી સ્થિતિમાં છે. હીરા ઉદ્યોગના જાણકાર સૂત્રો કહે છે કે એક સમયે...
રાજકોટના ધનાઢય શિક્ષણશાસ્ત્રી અને પી. ડી. માલવિયા કોલેજના પૂર્વ ટ્રસ્ટી વસંતભાઇ માલવિયાની અબજોની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. આ અબજોના કૌભાંડ અંગે વસંતભાઇ માલવિયાના સગા ભાણેજ અને પી ડી માલવિયા કોલેજના ટ્રસ્ટી...
ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં ગંભીર અકસ્માત બાદ સારવાર માટે દાખલ થયેલા મૂળ મહુવાના ૨૫ વર્ષીય યુવાન રાજુભાઇ ધાપાનું બ્રેઈનડેડ થયાની ૧૬મી નવેમ્બરે રાત્રે...
વિશ્વના ૧૧ જેટલા દેશમાં ૩૬ વર્ષથી પદયાત્રા કરી ૩.૧૫ લાખ કિ.મી.નું અંતર કાપનારા ત્રણ સાહસિકો જૂનાગઢ પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ મહારાષ્ટ્ર અને ગોવા થઈ ચેન્નાઈ જશે. આ પદયાત્રા ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થશે. ભારત-નેપાળ સરહદ નજીકથી ૧૯૮૦ના વર્ષમાં ૨૦...