
હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી...

જૈન સાધ્વીજીઓ અને મુનિજી વિહાર કરે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પદયાત્રા જ કરતા હોય છે અને કોઈ મોટી ઉંમરના સાધ્વીજી કે મુનિજી હોય તો તેમને...

સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૭ માટે અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની ફરી સર્વાનુમતે વરણી કરાઇ છે. બેઠકમાં...

આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ ધરાવતા રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ આરિફભાઈ રામોદિયા અને ભાવનગરના પ્રભુદાસ તળાવ પાસે રહેતા તેના ભાઈ નઈમને એટીએસ ટીમે...
હરિદ્વારના દંડીસ્વામી અચ્યુતાનંદે દ્વારકા શારદાપીઠના નવા શંકરાચાર્ય તરીકે પોતાનો પદાભિષેક શિવરાત્રીએ હરિદ્વારમાં યોજતાં દેશભરમાં ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે આ મામલે દ્વારકા પોલીસમાં કાનૂની ફરિયાદ થઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અચ્યુતાનંદના...
રાજ્યના નવા બજેટમાં આંગણવાડી વર્કર્સ અને આશાવર્કર્સના પગારમાં વધારો થાય તેવી આશા હતી, પણ નવા બજેટમાં આવી કોઈ જોગવાઈ કરાઈ નથી. તેથી ૨૭મી ફેબ્રુઆરીએ મોરબીમાં આ અંગે દેખાવો દરમિયાન ત્રણ આશા વર્કર બહેનોને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતાં હોસ્પિટલમાં...
દાઉદ ઇબ્રાહિમ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાના પર્દાફાશ સાથે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે મોકલેલા ચાર શૂટરોને રાજકોટ પોલીસે પકડી લીધા છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લેવાયેલા આ માણસો પાસેથી એક પિસ્તોલ,...

ગિરનારની ભવનાથ તળેટીમાં યોજાયેલા ત્રિદિવસીય મહાશિવરાત્રી મેળાના ૨૪મીએ અંતિમ દિવસે છ લાખથી વધુ ભાવિકો તળેટી આવ્યા હતા. મોડી સાંજે મેળાના આકર્ષણરૂપ દિગમ્બર...
જામનગરમાં રૂ. એકસો કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલા જયેશ મૂળજીભાઈ પટેલને પોલીસે અમદાવાદની ઇ.ડી.કોર્ટમાં રજૂ કરવાનો હતો. જયેશ અને પોલીસકર્મીઓને અમદાવાદ આવવા માટે સરકારી વાહનના બદલે સુવિધાજનક કાર રોકાઈ હોવાની તથા જયેશની અન્ય સુવિધાઓ...

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના સાગરીતો દ્વારા તેમની સામે અવાજ ઉઠાવનારને ડરાવવા, ધમકાવવા અને હત્યા પણ કરાવી નાંખવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટ...