મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

હરિદ્વારના દંડીસ્વામી અચ્યુતાનંદે દ્વારકા શારદાપીઠના નવા શંકરાચાર્ય તરીકે પોતાનો પદાભિષેક શિવરાત્રીએ હરિદ્વારમાં યોજતાં દેશભરમાં ઉઠેલા વિરોધ વંટોળ વચ્ચે આ મામલે દ્વારકા પોલીસમાં કાનૂની ફરિયાદ થઈ છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ અચ્યુતાનંદના...

રાજ્યના નવા બજેટમાં આંગણવાડી વર્કર્સ અને આશાવર્કર્સના પગારમાં વધારો થાય તેવી આશા હતી, પણ નવા બજેટમાં આવી કોઈ જોગવાઈ કરાઈ નથી. તેથી ૨૭મી ફેબ્રુઆરીએ મોરબીમાં આ અંગે દેખાવો દરમિયાન ત્રણ આશા વર્કર બહેનોને ચક્કર આવ્યા બાદ બેભાન થઈ જતાં હોસ્પિટલમાં...

દાઉદ ઇબ્રાહિમ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોવાના પર્દાફાશ સાથે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે મોકલેલા ચાર શૂટરોને રાજકોટ પોલીસે પકડી લીધા છે. બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઝડપી લેવાયેલા આ માણસો પાસેથી એક પિસ્તોલ,...

ગિરનારની ભવનાથ તળેટીમાં યોજાયેલા ત્રિદિવસીય મહાશિવરાત્રી મેળાના ૨૪મીએ અંતિમ દિવસે છ લાખથી વધુ ભાવિકો તળેટી આવ્યા હતા. મોડી સાંજે મેળાના આકર્ષણરૂપ દિગમ્બર...

જામનગરમાં રૂ. એકસો કરોડની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં પકડાયેલા જયેશ મૂળજીભાઈ પટેલને પોલીસે અમદાવાદની ઇ.ડી.કોર્ટમાં રજૂ કરવાનો હતો. જયેશ અને પોલીસકર્મીઓને અમદાવાદ આવવા માટે સરકારી વાહનના બદલે સુવિધાજનક કાર રોકાઈ હોવાની તથા જયેશની અન્ય સુવિધાઓ...

ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના સાગરીતો દ્વારા તેમની સામે અવાજ ઉઠાવનારને ડરાવવા, ધમકાવવા અને હત્યા પણ કરાવી નાંખવાના આક્ષેપ સાથે હાઈ કોર્ટ...

ગોંડલ રોડ પરના એસ.ટી. વર્કશોપ પાછળના ખોડિયાનગરમાં રહેતા પાનના ધંધાર્થી જીજ્ઞેશભાઈ બકરાણિયાના મકાન પાસેથી એક સપ્તાહ પહેલાં ડિટોનેટર અને જીલેટીનની સ્ટીક...

મૂળ માળિયા હાટીનાના અને લંડનમાં વસતા હરસુખ છગનભાઈ કરડાણીને મૂળ કેશોદના અને લંડન રહેતા કવલજીત મહેન્દ્રસિંહ રાયજાદા, તેની સાથે જ લંડનમાં રહેતી આરતી લોકનાથ...

જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ બહાર પાડતાં સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, શિવરાત્રી નિમિત્તે યાત્રીઓના વધુ પડતા પ્રવાહને...

કાગવડમાં ખોડલધામ મંદિરના નિર્માણની શિલાન્યાસ વિધિ વર્ષ ર૦૧૧માં થઈ હતી. એ પછી ભક્તોની ૬ વર્ષની મહેનત બાદ ૧૭મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી સુધી મંદિરમાં મા...



to the free, weekly Gujarat Samachar email newsletter