ધોરાજીમાં જેતપુર રોડ પર સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરતી ખાનગી કંપની મુથુટ ફિન. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેનેજર હિરેન અઘેરા, એક્ઝિક્યુટિવ પાયલ ઠકરાર, ઉર્મિલાબહેન...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
ધોરાજીમાં જેતપુર રોડ પર સોના-ચાંદીના દાગીના પર ધિરાણ કરતી ખાનગી કંપની મુથુટ ફિન. કોર્પોરેશનમાં ઇન્ચાર્જ મેનેજર હિરેન અઘેરા, એક્ઝિક્યુટિવ પાયલ ઠકરાર, ઉર્મિલાબહેન...
પારિવારિક ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે પોતાના વતન ચણાકા ગામ ખાતે આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૫મી ડિસેમ્બરે જૂનાગઢની જનતા માટે બે મહત્ત્વની જાહેરાત કરતા આગામી ત્રણ માસમાં ગિરનાર અભયારણ્યમાં સિંહદર્શન શરૂ કરવાની સાથે બે વર્ષમાં રોપ વેની...
ગીરના સાવજોને સ્થળાંતરિક કરવા માટે કુનો-પાલપુર અભ્યારણ્ય અનુકૂળ હોવાનું ભલે સુપ્રીમ કોર્ટના આદેશોથી રચાયેલી ૧૨ સભ્યોની નિષ્ણાત સમિતિએ કહ્યું હોય પણ ગુજરાત...
જામનગર પાસેના માધાપર ભૂંગામાં માત્ર ૩ ફૂટની ઊંચાઈ ધરાવતા જાફર ખમીશા કક્કલ (૨૨) અને હમીદા હાસમ સિપાઈ (૨૦) નામના ત્રણ ફૂટનું કદ ધરાવતા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા હતા. આ દુલ્હા-દુલ્હન ખૂબ જ ગરીબ પરિવારના હોવાથી માધાપર ભૂંગા વિસ્તારના સર્વે નાગરિકોએ...
ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો પુરસ્કાર કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેકએક’ને એનાયત થયો હોવાની તાજેતરમાં જાહેરાત થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ આ પુરસ્કારોનું...
કાલાવડથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સરવાણિયા ગામના વળાંકે ૨૫મી ડિસેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે એસ. ટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ યુવતી, એક બાળકી અને બે યુવાનના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બસના...
નોટબંધીના લીધે દેશમાં વર્તાઈ રહેલી રોકડની ખેંચ વચ્ચે કેન્દ્ર સરકારે ઓનલાઈન વ્યવહારો વધારવા અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહિત કરવા માટે કવાયત હાથ ધરી છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન પણ કેશલેસ પદ્ધતિનો અમલ શરૂ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના...
શહેરમાં શિક્ષણક્ષેત્રે એક તબક્કે દબદબો ધરાવનાર ધોળકિયા સ્કૂલ પાસે સીબીએસઇની માન્યતા નહીં હોવા છતાં સીબીએસઇ સ્કૂલ ચલાવી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થતાં વાલીઓ જાગૃત બન્યા હતા અને શહેરની મોદી સ્કૂલ, સેન્ટમેરી અને ગોલ્ડન...
આરાધાના ધામમાં બિરાજમાન પાર્શ્વ કીર્તિસાગર મ.સા. તથા બનાસકાંઠામાં આવેલી ધર્મશાળાના વિરાગ સાગર મ.સા. વચ્ચે બનાસકાંઠા ધર્મશાળામાં પધરામણી બાબતે બોલચાલ વધતાં વિરાગ સાગરના ૨૦ જેટલા અજાણ્યા સાથીદારોએ કીર્તિ સાગરજીને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી...
ભેટસુડામાં ૧૩મી ડિસેમ્બરે આંબેડકરનગરમાં યોજાયેલા ૬૦મા બોધિસત્ત્વ મહાપરિનિર્વાણ વર્ષ ત્રિવિધ મહોત્સવમાં બૌદ્ધ ધમ્મ દિશા મહોત્સવમાં ગામના ૧૦૦ દલિત ભાઈઓ-બહેનોએ...