નારાણપરના અને નાઇરોબી સ્થિત કંપની ડનહીલ બિલ્ડર્સના ચેરમેન કુંવરજી અરજણ કેરાઇ અને નારાયણ પ્રેમજી વેકરિયાએ ૧૩મીએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ ૪થી જાન્યુઆરીએ અમદાવાદથી જેટ એરવેઝની ફ્લાઇટમાં આબુધાબી જવા રવાના થયા ત્યારે તેમને છેક નાઇરોબી સુધીના...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
નારાણપરના અને નાઇરોબી સ્થિત કંપની ડનહીલ બિલ્ડર્સના ચેરમેન કુંવરજી અરજણ કેરાઇ અને નારાયણ પ્રેમજી વેકરિયાએ ૧૩મીએ મીડિયાને જણાવ્યું છે કે, તેઓ ૪થી જાન્યુઆરીએ અમદાવાદથી જેટ એરવેઝની ફ્લાઇટમાં આબુધાબી જવા રવાના થયા ત્યારે તેમને છેક નાઇરોબી સુધીના...
જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આ વર્ષે મંડળના સભ્યોએ અપનાઘરમાં રહેતા વડીલોનું મોંઢું મીઠું કરાવીને ગીતાજી અર્પણ કર્યાં હતાં. બાદમાં મમરાનાં લાડુ આરોગવા સહિતની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં...
થોરાળા પોલીસ મથકના પીઆઈ સુખવિંદરસિંઘ ગડ્ડુ, પીએસઆઇ સુરેશ સોલંકી, પોલીસમેન ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ અને હિતેષ પરમારની ૧૨મીએ ધરપકડ કરાઈ હતી. હત્યા, લૂંટ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ખૂની હુમલા અને ફરજમાં રૂકાવટ સહિતના વીસ જેટલા ગુનામાં સંડોવાયેલા...

શિક્ષણનાં ઉત્કર્ષ માટે કાર્યરત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૮ પ્રાથમિક શાળાના નિર્માણના સંકલ્પ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી...

ખોડલધામ મંદિરમાં ૧૭મીથી ૨૧મી જાન્યુઆરી સુધી આયોજિત મા ખોડલની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ ભવ્યાતિભવ્ય રીતે થયો છે. ૧૭મી જાન્યુઆરી, મંગળવારે...
નગરસીમમાં પાંચ હજારની વસ્તી ધરાવતા વિભાપર ગામમાં વસ્તા લોકોને વર્ષો પહેલાં ઘણા ખરાબ અનુભવો થતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં એક ઠરાવ પસાર કર્યો હતો. એ ઠરાવ મુજબ પોતાના ગામની રક્ષા ખુદ ગ્રામજનો દ્વારા કરાશે તેવું આયોજન હતું. તે સમયથી લઇને દરરોજ...

ફેંકી દેવાતા વાસી ટનબંધ શાકભાજી અને એંઠવાડ ઠેરઠેર દુર્ગંધ ફેલાવતા હોય છે. આવા કચરામાંથી નાના પાયે ખાતર બનાવવાની શરૂઆત રાજકોટ મહાપાલિકાએ ૨૨મી ડિસેમ્બરથી...

ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના વિદ્વાન કવિ તખતદાન રોહડિયા ‘દાન અલગારી’નું ટૂંકી બીમારી બાદ સાતમી જાન્યુઆરીએ અમદાવાદમાં અવસાન થયું હતું. તખતદાનનો જન્મ તેમના...
આવકવેરા વિભાગે રાજકોટની ધી કો ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ (રાજ બેંક)ના ટ્રાન્ઝેક્શનોમાં જંગી કથિત વિસંગતતાઓ ઝડપી છે. ઈડી પ્રમાણે, નોટબંધી બાદ રાજબેંકમાં રૂ. ૮૭૧ કરોડ જમા થયા હતા. ૪,૫૦૦ નવા ખાતાં ખૂલ્યા અને ૬૦થી વધુ ખાતાં એક મોબાઇલ નંબર ધરાવતા હોવાનું...
બાર વર્ષનો પાર્થ ગુજરાતના અમરેલી જિલ્લામાં રહે છે. તેને સબેક્યૂટ સ્કલેરોજિંગ પેનેન્સે ફલાઈટીસ નામની મગજની ગંભીર બીમારી છે. ચાર માસ અગાઉના આ બીમારીની પાર્થના પરિવારને જાણકારી મળી. પાર્થના પિતાએ જણાવ્યું કે મેં અમરેલી અને અમદાવાદના બધા જ સ્પેશિયાલિસ્ટ્સ...