
બંને મહાનુભાવો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઇ
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

બંને મહાનુભાવો વચ્ચે ધર્મ બાબતે ચર્ચા થઇ
વિશ્વભરના અનેક લોકો જીન્સના વસ્ત્રોના દિવાના છે અને જીન્સમાં ડેનિમનું નામ દુનિયાભરમાં જાણીતું છે. ડેનિમ કંપનીના વિવિધ બ્રાન્ડના જીન્સની ભારે માગ છે. આ ડેનિમ કંપનીને જીન્સ બનાવવા માટે ચોક્કસ ગુણવત્તા ધરાવતા રૂની જરૂર પડે છે અને આ તમામ ગુણો સૌરાષ્ટ્રના...
કોઠારિયા અને વાવડી વિસ્તારની અંદાજે એકાદ લાખની વસતી હવે રાજકોટમાં ભળશે. આવતા વર્ષે યોજાનારી મહાપાલિકાની ચૂંટણી આ નવા સીમાંકન મુજબ જ થાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરનું વિસ્તરણ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે. શહેરની નજીક આવેલા...

મહુવાઃ ચિત્રકુટ ધામમાં ૨૫ નવેમ્બરે પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિમાં કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ચારણ સમાજ, કાઠી સમાજનાં આગેવાનોની...
રાજકોટઃ ડબ્બા ટ્રેડીંગમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય કેટલાક સેન્ટરો દેશભરમાં કુખ્યાત છે. ડબ્બા ટ્રેડીંગથી સ્ટોક માર્કેટની વિશ્વસનીયતા જોખમાઈ છે અને ટ્રેડરોએ નાણાં ગુમાવવા પડે છે તેવી ચિંતા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ...