મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ગિરનારની લીલી પરિક્રમાનો આગામી ૧૧મી નવેમ્બરથી વિધિવત પ્રારંભ થનાર છે. આ અંગેની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ૭૦થી વધુ અન્નક્ષેત્રોને મંજૂરી...

સંવત ૨૦૧૩ના નવા વર્ષમાં જલારામ બાપાની ૨૧૭મી જન્મજયંતી સાતમીએ ઉજવવામાં આવી હતી. સમગ્ર વીરપુર ગામે છેલ્લા દસેક દિવસથી આ પ્રસંગ માટે દેશ-દેશાવરમાંથી ભાવિકજનોનો...

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા વર્ષોથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ થાય છે. હાલમાં જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ૯૦૦થી વધુ બોટના કાનૂની દસ્તાવેજ ઠીક ન હોવાના કારણે તે બોટ ધૂળ ખાઇ રહી છે તેમજ અબજો રૂપિયાનો વેપાર કરતા ૫૫૪થી...

સમગ્ર ભારતમાં શૌચાલયના વિષયને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.એ તૃતિય વર્ષ બી.એ.ના સ્નાતકના કોર્સમાં મૂકવાની પહેલ એકાદ વર્ષથી કરી છે. આ કાર્ય બદલ યુનિ.નું અને સમગ્ર કોર્સ - સેનિટેશન ઓફ સોશિયોલોજીને ઘડનારા શામળદાસ કોલેજના પ્રો. ડો. અનિલભાઇ...

દારૂના વ્યસનને લીધે ગુજરાતમાં કેન્સરના દર્દીઓ વધ્યાં છે. આ કારણોસર પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડાએ સંતરા, તુલસી, ગૌમૂત્ર અર્ક, ચીકુમાંથી સ્ટ્રોંગ દેશી આયુર્વેદિક દારૂ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦૦થી વધુ લોકોએ દારૂના...

જિલ્લાના રણકાંઠા વિસ્તારના આદરીયાણા ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની પ્રથા છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, ધામા જેવા ગામોમાં પણ જોવા મળે છે, પરંતુ આ...

કાશ્મીરમાં જમ્મુતાવી ખાતે તાજેતરમાં યોજાયેલી વિશ્વ યોગસ્પર્ધામાં ગુજરાતની ટીમે ૧૯ મેડલ પ્રાપ્ત કર્યા હતા જેમાંથી ૧૧ મેડલ તો ભાવનગરના ખેલાડીઓએ જ મેળવ્યા હતા. અગાઉ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની યોગસ્પર્ધામાં ગુજરાતના ૩૩ ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કરીને...

મહાપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરીયાએ ૧૫મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આવતા વર્ષે રાજકોટ જિલ્લામાં આવેલા આજી ડેમ-૧ને નર્મદાના નીરથી ભરી દેવામાં...

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે અભ્યાસ કરીને સ્વાતંત્ર્યની લડતમાં જોડાનારા પ્રેમશંકરભાઈ ભટ્ટનું ભાવનગરમાં નિવાસે સહજ અવસ્થામાં ૧૨મીએ ૧૦૭ વર્ષની વયે નિધન થયું હતું. ધરાસણાના સત્યાગ્રહ અને ગાંધીના પ્રથમ પંક્તિના સૈનિક તરીકે મીઠાના સત્યાગ્રહમાં...

એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ ગીર જંગલમાં ૧૬મી ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ થતાં સિંહદર્શન માટે પ્રવાસીઓની ગીર જંગલમાં ભીડ રહેશે. ચોમાસાની સિઝનના લીધે...



to the free, weekly Gujarat Samachar email newsletter