
જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...
રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ૨૭મી ઓગસ્ટે સાંજે વીજળી પડતાં રાજકોટના ઘનશ્યામભાઈ બાબુભાઈ સિંઘવ (૩૫)ના પરિવારનાં ત્રણ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ત્રણ સભ્યોને ઇજા થતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસની હવે દિવસ દરમિયાન માત્ર આઠ કલાક ફરજ રહેશે. પોરબંદરના જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક છે, પણ અસરો ચકાસી સફળ જણાશે તો આખા રાજ્યમાં તેનો અમલ કરવા વિચારણા થશે. પોરબંદરના એસપી તરુણ દુગ્ગલે તાજેતરમાં એક પરિપત્ર...

દ્વારકા શહેરમાં રહેતું મુસ્લિમ કુટુંબ છેલ્લી ચાર પેઢીથી દ્વારકાધીશના મંદિરમાં આરતી સમયે પરંપરાગત રીતે ઢોલ વગાડે છે. હાસમ જુસબ માખડા હાલ નિયમિત સવાર સાંજ...

સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી...
જૂનાગઢના જયહિંદ-સાંજ સમાચારના બ્યૂરો ચીફ કિશોર દવેની ૨૨મી ઓગસ્ટે રાત્રે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઓફિસના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યા હતા. કેશોદમાં રહેતા તેમના નાના ભાઈ પ્રકાશે...
નર્મદા નદીના વહી જતાં પાણી સતત અછત ભોગવતા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચાડવાની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સૌની-સૌરાષ્ટ્ર નર્મદા જળ યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ૩૦મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાન...

ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન...

ગુજરાતમાં દેશનો ૭૦મો સ્વાતંત્ર્ય દિવસ મોરબી ખાતે ઉજવાયો હતો. એક સમયે આ મોરબી શ્રેષ્ઠ નગરયોજનાનું ઉદાહરણ હતું.૧૮૭૦માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના...

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તા ભાવે જમીન ફાળવવાના કેસની વિગતો નવી સરકારે માગી છે. ૧૨મી ઓગસ્ટે મહેસૂલ...