
સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી...
જૂનાગઢના જયહિંદ-સાંજ સમાચારના બ્યૂરો ચીફ કિશોર દવેની ૨૨મી ઓગસ્ટે રાત્રે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઓફિસના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યા હતા. કેશોદમાં રહેતા તેમના નાના ભાઈ પ્રકાશે...
નર્મદા નદીના વહી જતાં પાણી સતત અછત ભોગવતા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચાડવાની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સૌની-સૌરાષ્ટ્ર નર્મદા જળ યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ૩૦મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાન...

ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન...

ગુજરાતમાં દેશનો ૭૦મો સ્વાતંત્ર્ય દિવસ મોરબી ખાતે ઉજવાયો હતો. એક સમયે આ મોરબી શ્રેષ્ઠ નગરયોજનાનું ઉદાહરણ હતું.૧૮૭૦માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના...

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તા ભાવે જમીન ફાળવવાના કેસની વિગતો નવી સરકારે માગી છે. ૧૨મી ઓગસ્ટે મહેસૂલ...

સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે શ્રીનાથગઢમાં રોઝડી પુરાત્ત્વીય જગા છે, પરંતુ શ્રીનાથગઢવાસીઓએ પણ ત્યાં જવું હોય તો રસ્તો ન મળે એટલી હદે ત્યાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા...

જિલ્લામાં આવેલા ઘોઘા તાલુકાના બે ગામો દરકા અને કુકડના દરબારો વચ્ચે પાણી વ્યવહાર બંધ એટલે કે જેને અપૈયા કહેવાય છે તે થઈ ગયા હતા તેમાં પૂજ્ય પ્રમુખસ્વામીજીએ...

ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ લપસિયાં જેવા બની જતાં ધોરાજીના શહેરીજનોએ બંધના એલાન પછી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા દ્વારા કોઇ પ્રતિક્રિયા...

ગાંધીજી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું હતું એવા સૌરાષ્ટ્રના લેખક સ્વ. ઝવેરચંદ મેઘાણી પરથી ફિલ્મ બનવાની વાતો ચર્ચામાં છે. મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ...