ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તા ભાવે જમીન ફાળવવાના કેસની વિગતો નવી સરકારે માગી છે. ૧૨મી ઓગસ્ટે મહેસૂલ...

સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે શ્રીનાથગઢમાં રોઝડી પુરાત્ત્વીય જગા છે, પરંતુ શ્રીનાથગઢવાસીઓએ પણ ત્યાં જવું હોય તો રસ્તો ન મળે એટલી હદે ત્યાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા...

જિલ્લામાં આવેલા ઘોઘા તાલુકાના બે ગામો દરકા અને કુકડના દરબારો વચ્ચે પાણી વ્યવહાર બંધ એટલે કે જેને અપૈયા કહેવાય છે તે થઈ ગયા હતા તેમાં પૂજ્ય પ્રમુખસ્વામીજીએ...

ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ લપસિયાં જેવા બની જતાં ધોરાજીના શહેરીજનોએ બંધના એલાન પછી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા દ્વારા કોઇ પ્રતિક્રિયા...

ગાંધીજી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું હતું એવા સૌરાષ્ટ્રના લેખક સ્વ. ઝવેરચંદ મેઘાણી પરથી ફિલ્મ બનવાની વાતો ચર્ચામાં છે. મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજકોટમાં આવેલા અક્ષર મંદિર ખાતે એકસાથે ૧૫૪૬ સગર્ભા મહિલાઓએ સતત ૩૫ મિનિટ સુધી યોગાસનો કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ દ્વારા માન્યતા મળતાં ચીનનો ૧૪૪૩ સગર્ભા મહિલાઓનો એકસાથે યોગનો વર્લ્ડ...

બ્લડ બેંકિંગ, થેલેસેમિયા નિયંત્રણ અને અટકાવ, ગ્રામીણ શૈક્ષણિક માળખાકિય વિકાસ, શિક્ષણમાં શ્રેષ્ઠતા, સાયન્સ ઓફ લિવિંગ થ્રુ યોગા, પ્રાણાયામ અને ગ્રીનફિલ્ડ – એન્વાયર્નમેન્ટલ ઈન્ટરવેન્શન ક્ષેત્રે સક્રિય એવી રાજકોટની પ્રોજેક્ટ ‘લાઈફ’ના ચીફ ડેવલપમેન્ટ...

જિલ્લાના રફાળેશ્વર પાસે આવેલા મકનસર ગૌશાળાની જમીનમાં છેલ્લા ૧ વર્ષમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. એક જ વર્ષમાં ૧૧૦ હેકટરમાં વાવેલાં વૃક્ષો...

જાણીતા સાહિત્યકાર મધુસુદનભાઈ ઢાંકી (૯૦)નું ૨૯મી જુલાઈએ મોડી રાત્રે અમદાવાદમાં નિધન થયું છે. ૩૧મી જુલાઈ ૧૯૨૭ના રોજ પોરબંદરમાં જન્મેલા મધુસુદન ભાઈએ જુઓલોજીનો...

પાતાળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ખુલ્લું રહેશેઃ બાબરિયામાં જંગલ ખાતાની ચેકપોસ્ટથી ૭ કિ.મી. દૂર લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે સેંકડો વર્ષ જૂનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે સૌરાષ્ટ્રમાં મિની કેદારનાથની યાત્રા સમાન ગણાય છે. આ મંદિર...



to the free, weekly Gujarat Samachar email newsletter