
શહેરમાં માર્કેટિંગ યાર્ડનાં સંકુલમાં ૩૧મી ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદના...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
શહેરમાં માર્કેટિંગ યાર્ડનાં સંકુલમાં ૩૧મી ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદના...
જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...
રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ૨૭મી ઓગસ્ટે સાંજે વીજળી પડતાં રાજકોટના ઘનશ્યામભાઈ બાબુભાઈ સિંઘવ (૩૫)ના પરિવારનાં ત્રણ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ત્રણ સભ્યોને ઇજા થતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસની હવે દિવસ દરમિયાન માત્ર આઠ કલાક ફરજ રહેશે. પોરબંદરના જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક છે, પણ અસરો ચકાસી સફળ જણાશે તો આખા રાજ્યમાં તેનો અમલ કરવા વિચારણા થશે. પોરબંદરના એસપી તરુણ દુગ્ગલે તાજેતરમાં એક પરિપત્ર...
દ્વારકા શહેરમાં રહેતું મુસ્લિમ કુટુંબ છેલ્લી ચાર પેઢીથી દ્વારકાધીશના મંદિરમાં આરતી સમયે પરંપરાગત રીતે ઢોલ વગાડે છે. હાસમ જુસબ માખડા હાલ નિયમિત સવાર સાંજ...
સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી...
જૂનાગઢના જયહિંદ-સાંજ સમાચારના બ્યૂરો ચીફ કિશોર દવેની ૨૨મી ઓગસ્ટે રાત્રે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઓફિસના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યા હતા. કેશોદમાં રહેતા તેમના નાના ભાઈ પ્રકાશે...
નર્મદા નદીના વહી જતાં પાણી સતત અછત ભોગવતા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચાડવાની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સૌની-સૌરાષ્ટ્ર નર્મદા જળ યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ૩૦મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાન...
ભારતના ૭૦મા સ્વાતંત્ર દિનની રાજયકક્ષાની ઉજવણી ૧૫મી ઓગસ્ટે મોરબીમાં કરાઈ હતી. નવનિયુક્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબીના પરશુરામ પોટરી મેદાનમાં ધ્વજવંદન...
ગુજરાતમાં દેશનો ૭૦મો સ્વાતંત્ર્ય દિવસ મોરબી ખાતે ઉજવાયો હતો. એક સમયે આ મોરબી શ્રેષ્ઠ નગરયોજનાનું ઉદાહરણ હતું.૧૮૭૦માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના...