જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ભારતના સર્જિકલ ઓપરેશન બાદ ગુજરાત-કચ્છની દરિયાઈ સીમા પર ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છ સ્થિત નલિયાના...

જામનગરમાં સગર સમાજના સમસ્ત કદાવલા પરિવાર દ્વારા કુળદેવી દગાઈ માતાજી માટે ૪૫ દિવસની મહેનત બાદ ૧૧૧૧ મીટર લાંબી ચૂંદડી બનાવવામાં આવી હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ ચુંદડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટે અરજી મોકલાઈ છે. 

ગીરના પશ્ચિમમાં કેરાંભા થાણા નજીક આવેલા ગંગાજળીયા નેસમાં એક આશ્ચર્યજનક ઘટના બની. ગીરના જંગલની આજુબાજુના નેસમાં સિંહનું આવી ચડવું બહુ સામાન્ય ગણાય છે, પરંતુ...

પોણા બે માસ પહેલાં દલિતોએ યોજેલી રેલીમાં ફરજ દરમિયાન પોલીસકર્મીના પથ્થરમારાથી થયેલા મોત સામે પોલીસ દલિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવાના વિરોધમાં સાતમીએ ફરિયાદ રદ કરવાની માગણી સાથે અમરેલીમાં દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો...

માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...

સોમવારે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા દર વર્ષની જેમ સંસ્કૃત પાઠશાળામાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા થઈ હતી. જેમાં ભાઇઓમાં ૬૭ વર્ષીય ભાણવડના...

નવસારીના ઓંજલ માછીવાડના માછીમારો સાથેની બોટ ઓખા દરિયામાં જળસમાધિ લેતાં ૧૦ ખલાસીઓ પૈકી ૬ને અગાઉ બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લાપત્તા હતા. આ પૈકીના ભીખાભાઈ રાઠોડનો મૃતદેહ ૨૭ ઓગસ્ટેે મળી આવ્યો હતો. અન્ય ત્રણે લાપત્તા ખલાસીઓ નવસારીના દશેરા ટેકરીના...

માળિયા મિયાણાથી ૨૫ કિ.મી. દૂર આવેલ નાના દહીંસરા ગામે હિન્દુ-મુસ્લિમ એક્તાના ઉદાહરણ સ્વરૂપે ઐતિહાસિક ધાર્મિક સ્મારક છે જેમાં ખીમસાહેબનું મંદિર અને કરિશ્મા પીરની દરગાહ એક જ સ્થાનકમાં બિરાજમાન છે જ્યાં મંદિરના પૂજારી દરરોજ સવાર-સાંજ મંદિરમાં દીવા...

શ્રાવણ માસ દરમિયાન અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તોનો સમુદ્ર ઉમટી પડ્યો હોય તેમ શ્રાવણ માસ દરમિયાન મહાદેવને...

શહેરમાં માર્કેટિંગ યાર્ડનાં સંકુલમાં ૩૧મી ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદના...



to the free, weekly Gujarat Samachar email newsletter