માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...

સોમવારે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા દર વર્ષની જેમ સંસ્કૃત પાઠશાળામાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા થઈ હતી. જેમાં ભાઇઓમાં ૬૭ વર્ષીય ભાણવડના...
નવસારીના ઓંજલ માછીવાડના માછીમારો સાથેની બોટ ઓખા દરિયામાં જળસમાધિ લેતાં ૧૦ ખલાસીઓ પૈકી ૬ને અગાઉ બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લાપત્તા હતા. આ પૈકીના ભીખાભાઈ રાઠોડનો મૃતદેહ ૨૭ ઓગસ્ટેે મળી આવ્યો હતો. અન્ય ત્રણે લાપત્તા ખલાસીઓ નવસારીના દશેરા ટેકરીના...
માળિયા મિયાણાથી ૨૫ કિ.મી. દૂર આવેલ નાના દહીંસરા ગામે હિન્દુ-મુસ્લિમ એક્તાના ઉદાહરણ સ્વરૂપે ઐતિહાસિક ધાર્મિક સ્મારક છે જેમાં ખીમસાહેબનું મંદિર અને કરિશ્મા પીરની દરગાહ એક જ સ્થાનકમાં બિરાજમાન છે જ્યાં મંદિરના પૂજારી દરરોજ સવાર-સાંજ મંદિરમાં દીવા...

શ્રાવણ માસ દરમિયાન અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તોનો સમુદ્ર ઉમટી પડ્યો હોય તેમ શ્રાવણ માસ દરમિયાન મહાદેવને...

શહેરમાં માર્કેટિંગ યાર્ડનાં સંકુલમાં ૩૧મી ઓગસ્ટે ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક સમરસતા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદના...

જામનગરના કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સભ્ય અને બોડકા સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી...
રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ૨૭મી ઓગસ્ટે સાંજે વીજળી પડતાં રાજકોટના ઘનશ્યામભાઈ બાબુભાઈ સિંઘવ (૩૫)ના પરિવારનાં ત્રણ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ત્રણ સભ્યોને ઇજા થતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસની હવે દિવસ દરમિયાન માત્ર આઠ કલાક ફરજ રહેશે. પોરબંદરના જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક કક્ષાએ નિર્ણય લીધો છે. પ્રયોગાત્મક છે, પણ અસરો ચકાસી સફળ જણાશે તો આખા રાજ્યમાં તેનો અમલ કરવા વિચારણા થશે. પોરબંદરના એસપી તરુણ દુગ્ગલે તાજેતરમાં એક પરિપત્ર...

દ્વારકા શહેરમાં રહેતું મુસ્લિમ કુટુંબ છેલ્લી ચાર પેઢીથી દ્વારકાધીશના મંદિરમાં આરતી સમયે પરંપરાગત રીતે ઢોલ વગાડે છે. હાસમ જુસબ માખડા હાલ નિયમિત સવાર સાંજ...