વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ઓખા રેલવે સ્ટેશન પાસેથી સાતમી ઓક્ટોબરે લોકલ ટ્રેનમાંથી શંકાસ્પદ રીતે મળી આવેલી બુરખાધારી મહિલા ઉમમ્મે કુલસુમની રેલવે પોલીસે ઝડતી લેતાં તેની પાસેથી એક ચોપડીમાંથી હાથે દોરેલા કેટલીક પૂરની જગાના તેમજ રેલવેના પાટા - નક્શાઓ વગેરે મળી આવતાં તેની અટક...

સૌરાષ્ટ્રના બે પવિત્ર યાત્રાધામો સોમનાથ અને દ્વારકા વિધર્મી હુમલાના સાક્ષી છે. એમાં દ્વારકા સ્થિત જગતમંદિર પર ૧૯૬૫માં પાકિસ્તાન નેવીએ ‘ઓપરેશન દ્વારકા’ના...

રાજ્યના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને પોરબંદરના ભાજપ સાંસદ, પાટીદાર આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયા વચ્ચે પહેલી ઓક્ટોબરે જામકંડોરણામાં બંધ બારણે બેઠક થતાં...

શહેરના નવલખા પેલેસમાં પાઘડી-સાફાનું અનોખું મ્યુઝિયમ દશેરાથી ખૂલ્લું મુકાશે. જેમાં રાજા-રજવાડાના વખતની પાઘડી, સાફાઓ જોવા મળશે. આ સાથે ટી-પોસ્ટ મ્યુઝિયમમાં...

સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા...

ભારતના સર્જિકલ ઓપરેશન બાદ ગુજરાત-કચ્છની દરિયાઈ સીમા પર ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છ સ્થિત નલિયાના...

જામનગરમાં સગર સમાજના સમસ્ત કદાવલા પરિવાર દ્વારા કુળદેવી દગાઈ માતાજી માટે ૪૫ દિવસની મહેનત બાદ ૧૧૧૧ મીટર લાંબી ચૂંદડી બનાવવામાં આવી હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ ચુંદડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટે અરજી મોકલાઈ છે. 

ગીરના પશ્ચિમમાં કેરાંભા થાણા નજીક આવેલા ગંગાજળીયા નેસમાં એક આશ્ચર્યજનક ઘટના બની. ગીરના જંગલની આજુબાજુના નેસમાં સિંહનું આવી ચડવું બહુ સામાન્ય ગણાય છે, પરંતુ...

પોણા બે માસ પહેલાં દલિતોએ યોજેલી રેલીમાં ફરજ દરમિયાન પોલીસકર્મીના પથ્થરમારાથી થયેલા મોત સામે પોલીસ દલિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવાના વિરોધમાં સાતમીએ ફરિયાદ રદ કરવાની માગણી સાથે અમરેલીમાં દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો...

માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...



to the free, weekly Gujarat Samachar email newsletter