સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા...
ભારતના સર્જિકલ ઓપરેશન બાદ ગુજરાત-કચ્છની દરિયાઈ સીમા પર ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છ સ્થિત નલિયાના...
જામનગરમાં સગર સમાજના સમસ્ત કદાવલા પરિવાર દ્વારા કુળદેવી દગાઈ માતાજી માટે ૪૫ દિવસની મહેનત બાદ ૧૧૧૧ મીટર લાંબી ચૂંદડી બનાવવામાં આવી હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ ચુંદડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા માટે અરજી મોકલાઈ છે.
ગીરના પશ્ચિમમાં કેરાંભા થાણા નજીક આવેલા ગંગાજળીયા નેસમાં એક આશ્ચર્યજનક ઘટના બની. ગીરના જંગલની આજુબાજુના નેસમાં સિંહનું આવી ચડવું બહુ સામાન્ય ગણાય છે, પરંતુ...
પોણા બે માસ પહેલાં દલિતોએ યોજેલી રેલીમાં ફરજ દરમિયાન પોલીસકર્મીના પથ્થરમારાથી થયેલા મોત સામે પોલીસ દલિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવાના વિરોધમાં સાતમીએ ફરિયાદ રદ કરવાની માગણી સાથે અમરેલીમાં દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો...
માછીમારીની સિઝન શરૂ થયાને હજી એક માસ જેવો સમય પણ થયો નથી ત્યાં ભારતીય જળસીમા નજીક આઠમીએ સવારે ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે એક બોટ અને છ માછીમારોના અપહરણ કરાયાં...
સોમવારે જામનગરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા દર વર્ષની જેમ સંસ્કૃત પાઠશાળામાં બ્રહ્મ સોશિયલ ગ્રૂપ દ્વારા થઈ હતી. જેમાં ભાઇઓમાં ૬૭ વર્ષીય ભાણવડના...
નવસારીના ઓંજલ માછીવાડના માછીમારો સાથેની બોટ ઓખા દરિયામાં જળસમાધિ લેતાં ૧૦ ખલાસીઓ પૈકી ૬ને અગાઉ બચાવી લેવાયા હતા. જ્યારે ચાર લાપત્તા હતા. આ પૈકીના ભીખાભાઈ રાઠોડનો મૃતદેહ ૨૭ ઓગસ્ટેે મળી આવ્યો હતો. અન્ય ત્રણે લાપત્તા ખલાસીઓ નવસારીના દશેરા ટેકરીના...
માળિયા મિયાણાથી ૨૫ કિ.મી. દૂર આવેલ નાના દહીંસરા ગામે હિન્દુ-મુસ્લિમ એક્તાના ઉદાહરણ સ્વરૂપે ઐતિહાસિક ધાર્મિક સ્મારક છે જેમાં ખીમસાહેબનું મંદિર અને કરિશ્મા પીરની દરગાહ એક જ સ્થાનકમાં બિરાજમાન છે જ્યાં મંદિરના પૂજારી દરરોજ સવાર-સાંજ મંદિરમાં દીવા...
શ્રાવણ માસ દરમિયાન અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવભક્તોનો સમુદ્ર ઉમટી પડ્યો હોય તેમ શ્રાવણ માસ દરમિયાન મહાદેવને...