જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

કાશ્મીરમાં જમ્મુતાવી ખાતે તાજેતરમાં યોજાયેલી વિશ્વ યોગસ્પર્ધામાં ગુજરાતની ટીમે ૧૯ મેડલ પ્રાપ્ત કર્યા હતા જેમાંથી ૧૧ મેડલ તો ભાવનગરના ખેલાડીઓએ જ મેળવ્યા હતા. અગાઉ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની યોગસ્પર્ધામાં ગુજરાતના ૩૩ ખેલાડીઓએ ઉત્તમ દેખાવ કરીને...

મહાપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના પાણી પુરવઠા પ્રધાન બાબુભાઈ બોખીરીયાએ ૧૫મી ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે, સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે આવતા વર્ષે રાજકોટ જિલ્લામાં આવેલા આજી ડેમ-૧ને નર્મદાના નીરથી ભરી દેવામાં...

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પાસે અભ્યાસ કરીને સ્વાતંત્ર્યની લડતમાં જોડાનારા પ્રેમશંકરભાઈ ભટ્ટનું ભાવનગરમાં નિવાસે સહજ અવસ્થામાં ૧૨મીએ ૧૦૭ વર્ષની વયે નિધન થયું હતું. ધરાસણાના સત્યાગ્રહ અને ગાંધીના પ્રથમ પંક્તિના સૈનિક તરીકે મીઠાના સત્યાગ્રહમાં...

એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ ગીર જંગલમાં ૧૬મી ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ થતાં સિંહદર્શન માટે પ્રવાસીઓની ગીર જંગલમાં ભીડ રહેશે. ચોમાસાની સિઝનના લીધે...

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પોનું ગોંડલની ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે પરમ પૂજય મહંતસ્વામી મહારાજ અક્ષર...

ઓખા રેલવે સ્ટેશન પાસેથી સાતમી ઓક્ટોબરે લોકલ ટ્રેનમાંથી શંકાસ્પદ રીતે મળી આવેલી બુરખાધારી મહિલા ઉમમ્મે કુલસુમની રેલવે પોલીસે ઝડતી લેતાં તેની પાસેથી એક ચોપડીમાંથી હાથે દોરેલા કેટલીક પૂરની જગાના તેમજ રેલવેના પાટા - નક્શાઓ વગેરે મળી આવતાં તેની અટક...

સૌરાષ્ટ્રના બે પવિત્ર યાત્રાધામો સોમનાથ અને દ્વારકા વિધર્મી હુમલાના સાક્ષી છે. એમાં દ્વારકા સ્થિત જગતમંદિર પર ૧૯૬૫માં પાકિસ્તાન નેવીએ ‘ઓપરેશન દ્વારકા’ના...

રાજ્યના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા અને પોરબંદરના ભાજપ સાંસદ, પાટીદાર આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયા વચ્ચે પહેલી ઓક્ટોબરે જામકંડોરણામાં બંધ બારણે બેઠક થતાં...

શહેરના નવલખા પેલેસમાં પાઘડી-સાફાનું અનોખું મ્યુઝિયમ દશેરાથી ખૂલ્લું મુકાશે. જેમાં રાજા-રજવાડાના વખતની પાઘડી, સાફાઓ જોવા મળશે. આ સાથે ટી-પોસ્ટ મ્યુઝિયમમાં...

સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા...



to the free, weekly Gujarat Samachar email newsletter