મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

કૃષિમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે અનેક રોગથી લોકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મનસુખભાઈ સુવાગિયાએ પોતાની કંપની ફ્લોટેક સબમર્સિબલ પંપના...

ધારી, ખાંભા ગીર પૂર્વ વન વિસ્તારમાં ૧૧ સિંહોનાં મોતનો હાહાકાર હજુ શમ્યો નથી ત્યાં જ ૨૪મીએ વધુ બે સિંહોનાં મૃત્યુ થતાં સિંહોનાં મૃત્યુનો આંક ૧૩ પર પહોંચ્યો...

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સ્વયંભુ પ્રગટ થયેલા ગણેશજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરે ભાવિકો ટપાલથી દુઃખ-દર્દ દાદાને લખીને મોકલે છે અને પુજારી રોજ...

રાજકોટમાં રહેતા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રસિકલાલ એન્ડ કું. કે અને અનિલ બ્રાન્ડ ઓઇલ એન્જીનના ધનાઢય પરિવારના પુત્ર જયદેવભાઇ ઉર્ફે બાબુલીન રસિકલાલ દવે સૌરાષ્ટ્રમાં...

જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે સતત ૧૧માં વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

કેશોદના બિલ્ડર કેવલ રમેશભાઈ સવાણી (ઉ. વ. ૨૮)ની લાશ ૩૦મી ઓગસ્ટે ક્રાઈમ બ્રાંચને મળી હતી. તેમના ગુમ થયાની ફરિયાદમાં કુટુંબીજનોએ નોંધાવ્યું હતું કે તેમણે સોનાની આઠ વીંટીઓ તથા ચેઈન એમ કુલ મળીને રૂ. ૪ લાખના દાગીના પહેર્યાં હતાં. મૃતદેહ પરથી દાગીના...

મવડીથી કણકોટ જવાના રસ્તા પરના પુલ નીચેથી પાંચમી સપ્ટેમ્બરે અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. દરમિયાન તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ...

શાસ્ત્રો મુજબ ગિરનારની તળેટીમાં આવેલા પવિત્ર દામોદરકુંડમાં પ્રજાપિતા બ્રહ્માજીએ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનાં નીર દામોદરકુંડમાં વહાવ્યા હતા. તેથી દામોદરકુંડમાં અમાસે પિતૃતર્પણનો અનેરો મહિમા છે. આ શ્રાવણી અમાસે પણ પિતૃઓનાં મોક્ષાર્થે...

ભાવનગર શિપ બિલ્ડીંગ બ્રેકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં વિખ્યાત આલ્કોક એશડાઉનમાં સાડા ચાર દાયકામાં રપ૭ જહાજો બનવાયા છે. મધ્યમ કદના જહાજો બાંધવાના શિપ બિલ્ડીંગ...

પંથક આસપાસ વન્યપ્રાણીઓનો વસવાટ હાલમાં વધ્યો છે. એમાંય દીપડાના આંટાફેરા વધ્યા છે. રાજુલા શહેરમાં આવેલા કુંભનાથ સુખનાથ મંદિર ઉપર આવેલી ખાણોની ધારમાં દીપડો...



to the free, weekly Gujarat Samachar email newsletter