સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

સ્પામાં બોડી માસજના ઓઠા હેઠળ ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ ઊઠતાં રવિવારે રાજકોટ પોલીસ એક સાથે ૪૦ સ્પામાં ત્રાટકી હતી. જેમાં ૧૨ સ્પામાંથી એવી ૪૫ યુવતીઓ મળી...

રૂ. ૮ર૦ કરોડના ખર્ચે નારી અને અધેલાઈ વચ્ચે બનનારા નેશનલ હાઈવે નંબર- ૭પ૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ...

હંડોરણા જતા માર્ગ પર ટ્રક અને મેજીક વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. ત્રણને ગંભીર અને ૪ લોકોનું સામાન્ય ઈજા થઈ હતી. જાફરાબાદ તરફથી બીજી ઓગસ્ટે સાંજના ૧૨ પેસેન્જર ભરીને મુસાફરી કરતા વાહનને રાજુલા તરફ જ આવી રહેલી...

જેતપુરના પેઢલા ગામે આવેલા ગોદામમાં ટેકાના ભાવે ખરીદી રખાયેલી મગફળીની ગુણીઓમાંથી નીકળેલા ધૂળ અને કાંકરાની તપાસ દરમિયાન અન્ય ગોડાઉનોની જેમ આ ગોદામ પણ સળગાવી દેવાનો પ્લાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મગફળીની ગુણીઓના ચેકિંગમાં ૨૦ ટકા...

વર્ષ ૧૯૪૪માં રવિન્દ્રનાથ ઠાકુર રચિત ‘રવીન્દ્ર-વીણા’ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘મન મોરી બની થનગાટ કરે..’ આપ્યું એવી રીતે ગુજરાતના ભક્તિ કવિ નરસિંહ મહેતા રચિત ‘ખમ્મા મારા નંદજીના લાલ’ ગીતનો બંગાળી ભાષામાં અનુવાદ કરાયો છે. પ્રથમ વખત એવું...

ભારતીય નૌકાદળની આઈએનએસવીની ‘તારિણી’ નૌકા દ્વારા વિશ્વ સફર ખેડનાર છ મહિલા સાહસિક નાવિકોનું પહેલી ઓગસ્ટે આઇએનએસ વાલસુરા, મહાપાલિકા અને નગરપ્રાથમિક શિક્ષણ...

રામપરા ગામે વાડી વિસ્તારમાં ૨૮મી જુલાઈએ બપોરે વીજ કનેકશન માટે થાંભલો ઉભો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરો અને વાડી માલિકના પરિવારના બે યુવાનો કરતા હતા ત્યારે વીજ થાંભલો નમીને બાજમાંથી પસાર થઈ રહેલા ૧૧ કે.વી.ની લાઈનમાં અડી જતાં શોર્ટ...

કોડીનાર વિસ્તારમાં આશરે ૬૩ ઇંચ જેવા વરસાદથી તારાજી સર્જાયા ઉપરાંત જગતિયા ગામની અંદર તથા આસપાસની કિંમતી જમીનોમાં પાણી ફરી વળવાની ઘટનામાં અંબુજા સિમેન્ટ...

જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ૧૦ ગીર ગાયની અભ્યાસ યાત્રા યોજીને સૌરાષ્ટ્રના ૪૦૦ ગામોના લોકોને ગૌવંશ પાલનની બે વર્ષમાં તાલીમ આપી છે. ગીર ગાય ક્રાંતિના...

જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપતાં પહેલા બે જગ્યાએ કડક ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આ મંદિરમાં દેવસ્થાનની ગરિમા જળવાય...



to the free, weekly Gujarat Samachar email newsletter