વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

ભાવનગરના તળાજામાં દરિયાના પાણીથી જમીનની ફળદ્રુપતાને બચાવવા મેથાળા આસપાસના ૨૦ ગામોના ખેડૂતોએ ૫૦ દિવસમાં ૯૮૦ મીટરનો બંધારો બાંધીને મીઠાપાણીનું સરોવર તૈયાર...

જિલ્લામાં સરકારે એક માસ સુધી ‘સુજલામ સુફલામ’ યોજના હેઠળ જળસંચયની કામગીરી હાથ ધરી ચોમાસામાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ વધી જશે તેવી બડાશો હાંકી હતી, પણ...

કાટવાણા ગામે રહેતી શોભના તેના સિત્તેર વર્ષીય ગરીબ દાદીમા પાસે ઉછરી રહી છે. શોભનાની માતા બાળકીના જન્મના ૧૫ જ દિવસમાં પ્રસૂતિ પછીની બીમારી લાગુ થવાથી મૃત્યુ...

ભુજથી મુન્દ્રા જતા માર્ગ પર આવેલા બેરાજા નજીક પાંચમી જૂને સવારે સાડા દસ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું લડાયક વિમાન જગુઆર તૂટી પડતાં તેના પાઈલટ સંજય...

૧૨ દિવસ પહેલા યમન, ઓમાન અને સોકોત્રા આઈલેન્ડ વિસ્તારમાં ૧૭૦ કિ.મી.ની ઝડપે ‘મેકુનું’ વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં અનેક વહાણો લાપત્તા થયાં...

ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ અને ખાંભા રેવન્‍યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર૦ જેટલા સિંહ બાળને જન્‍મ...

ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના ગઢ ભાવનગર જિલ્લાના મહુવા અને પાલિતાણા પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂટણી યોજાઈ હતી. જેમાં મહુવામાં ખુદ ભાજપના જ ૩ મહિલા સહિત ૭ સભ્યોએ ભાજપને મોટો આંચકો આપીને પક્ષપલટો કર્યો અને વિરુદ્ધમાં વોટિંગ કરતાં...

જગત મંદિરમાં પૂર્ણિમાની રાતે એટલે કે બીજી જૂને મંજૂરી વગર યોજાયેલા અન્નકૂટ મહોત્સવ અને રાસોત્સવનું કેટલાક લોકોએ લાઈવ વેબકાસ્ટિંગ કર્યું હતું. મંદિરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter