મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

રામપરા ગામે વાડી વિસ્તારમાં ૨૮મી જુલાઈએ બપોરે વીજ કનેકશન માટે થાંભલો ઉભો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના પાંચ મજૂરો અને વાડી માલિકના પરિવારના બે યુવાનો કરતા હતા ત્યારે વીજ થાંભલો નમીને બાજમાંથી પસાર થઈ રહેલા ૧૧ કે.વી.ની લાઈનમાં અડી જતાં શોર્ટ...

કોડીનાર વિસ્તારમાં આશરે ૬૩ ઇંચ જેવા વરસાદથી તારાજી સર્જાયા ઉપરાંત જગતિયા ગામની અંદર તથા આસપાસની કિંમતી જમીનોમાં પાણી ફરી વળવાની ઘટનામાં અંબુજા સિમેન્ટ...

જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ ૧૦ ગીર ગાયની અભ્યાસ યાત્રા યોજીને સૌરાષ્ટ્રના ૪૦૦ ગામોના લોકોને ગૌવંશ પાલનની બે વર્ષમાં તાલીમ આપી છે. ગીર ગાય ક્રાંતિના...

જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપતાં પહેલા બે જગ્યાએ કડક ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આ મંદિરમાં દેવસ્થાનની ગરિમા જળવાય...

ગીરગઢડા પંથકમાં જુલાઈના બીજા પખવાડિયાના પ્રારંભથી સતત વરસાદ વરસી રહ્યો હતો. ૨૨મીએ ત્રણ દિવસથી અનરાધાર વરસાદથી ત્રાહિમામ સોખડા પાણીમાં ડૂબી ગયું હતું. એક ગામથી બીજા ગામ જવું પણ મુશ્કેલ હતું. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયા અને અનાજથી લઇ ખાવા પીવાની...

વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ નાના ભાવનગરમાં કોઈ પણ નવી કાર આવતાંથી સાથે જ દોડતી દેખાય છે. આ શોખ રજવાડા વખતથી ચાલ્યો આવે છે. જે સમયે ઘોડાથી ખેંચાતી ખુલ્લી...

ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ૨૨મીથી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. જૂનાગઢની બજારને ફિલ્મમાં પાકિસ્તાનની માર્કેટ દર્શાવવા માટે શહેરની દાણાપીઠ અને મટન...

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઇ જશે તેવા સમીકરણો છે. પાટીદાર આંદોલનો, ભાજપની ભૂમિકા, પાટીદારોનો ભાજપ પ્રત્યેનો...

હરિયાણાની સુનિતા ચોકે ‘બેટી બચાવો બેટી પઢાવો’ તથા ‘વૃક્ષો વાવો’ અંગે લોકોમાં જાગૃતિના હેતુ સાથે સોમનાથથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની સોલો સાયકલ યાત્રાનો...

પોલીસ મથકે ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીમાંથી રૂ. ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના કલેકટરના આદેશથી ખનીજ ચોરી ડામવા તાજેતરમાં સૂચના મળી હતી. જેથી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી આકોલકર,...



to the free, weekly Gujarat Samachar email newsletter