વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

રાજ્યમાં ૧૬૦૦ કિલોમીટરના સાગરકાંઠા ઉપર બ્લ્યુ રિવોલ્યુશન અને ખાનગી બંદરને પ્રોત્સાહનની જાહેરાતો વચ્ચે ભારતના એક સમયના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સમાન સૌરાષ્ટ્રના...

સોશિયલ મીડિયામાં ખોટા અને સમાજમાં ડર ફેલાવે તેમજ અશાંતિ ઉત્પન્ન કરે તેવા મેસેજ ન ફેલાવવા વારંવાર કરાયેલી તાકીદ છતાં રાજ્યભરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાવતા મેસેજ વાયરલ થતાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અને સેંકડો લોકો મારપીટ અને...

ભાણવડ તાલુકાના રોઝડા ગામે રહેતા એક અનુસુચિત જનજાતિના પરિવારની સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. ૨૮મી જૂનની રાત્રે સગીર બાળકી ઘેર એકલી હતી ત્યારે જયેશ સકરાભાઈ ભાદરવડા ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે બાળાના મોઢે...

હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના રાજકોટમાં રહેતાં પરિણીત પુત્રી અલ્પાબહેન જીજ્ઞેશભાઇ ભાલિયાનું ૨૮મીએ ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું.રાજકોટમાં રહેતા અલ્પાબહેનને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પણ તબીબી સારવાર મળે તે...

રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી રહેલી જેતપુરની યુવતીના ફોટા પાડીને યુવતીને અપહરણ કરીને હોટલમાં લઇ જઇને બે વખત દુષ્કર્મ આચરવા અંગે દસ જણાની પોલીસે બીજી જુલાઈએ ધરપકડ કરી હતી. જેતલસરના રેલવે જંકશન પાસેના ઓવરબ્રિજ નીચે...

રાજકોટ એરપોર્ટ પર ૩૦મી મેએ વહેલી સવારે જેટ એરવેઝની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ ટેઈક ઓફ થઈ રહી હતી ત્યારે જ પ્લેન સાથે પક્ષી અથડાતાં પ્લેનમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ...

પોરબંદરમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બની ચૂકેલા ચાર પેરા સ્વીમરોએ ૧૨ કલાક ૨૬ મિનિટમાં ઈંગ્લિશ ચેનલ તરીને વર્લ્ડ રેકોર્ડ...

ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને પડકારનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના દિગ્ગજ નેતા ગણાતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના...

મહુવા તાલુકાના જાદરા ગામનો કોળી પરિવાર ઉના તાલુકાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાંથી ટ્રકમાં આવી રહ્યો હતો. નિંગાળા પાસેના સાંકડા પુલ પરથી ટ્રકચાલકે સ્ટીયરિંગ...

ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter