મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ૧૩મી ઓગસ્ટે રાજકોટની કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ સહિત ૪૪૪૪ મહિલાઓએ અંગદાન કરવાનો એકસાથે સંકલ્પ લીધો હતો. એકસાથે એક જ...

સીસીટીવી કેમેરાની નજર નીચે હશે એવું દેશ પહેલું શહેર રાજકોટ બનવા જઈ રહ્યું છે. જેને સીસીટીવી વેબ કહે છે. આ વેબ ઊભી કરવા શહેરમાં અંદાજે ૭૦૦૦ હાઈરેન્જ સીસીટીવી કેમેરા ફિટ થશે. જેનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે અને છેલ્લા છ મહિનામાં ૨૦૦૦ જેટલા કેમેરા...

પોરબંદરના નાનકડા ગામડા સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને ૧૭ જેટલા વિદેશીઓ ગીતાના શ્લોક શીખી રહ્યા છે. પોરબંદરમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ દ્વારા અઠવાડિયામાં શનિવાર અને રવિવારના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ થી ૯ બે કલાક સુધી ભગવદ ગીતાના શ્લોકનું...

સ્પામાં બોડી માસજના ઓઠા હેઠળ ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ ઊઠતાં રવિવારે રાજકોટ પોલીસ એક સાથે ૪૦ સ્પામાં ત્રાટકી હતી. જેમાં ૧૨ સ્પામાંથી એવી ૪૫ યુવતીઓ મળી...

રૂ. ૮ર૦ કરોડના ખર્ચે નારી અને અધેલાઈ વચ્ચે બનનારા નેશનલ હાઈવે નંબર- ૭પ૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ...

હંડોરણા જતા માર્ગ પર ટ્રક અને મેજીક વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતાં. ત્રણને ગંભીર અને ૪ લોકોનું સામાન્ય ઈજા થઈ હતી. જાફરાબાદ તરફથી બીજી ઓગસ્ટે સાંજના ૧૨ પેસેન્જર ભરીને મુસાફરી કરતા વાહનને રાજુલા તરફ જ આવી રહેલી...

જેતપુરના પેઢલા ગામે આવેલા ગોદામમાં ટેકાના ભાવે ખરીદી રખાયેલી મગફળીની ગુણીઓમાંથી નીકળેલા ધૂળ અને કાંકરાની તપાસ દરમિયાન અન્ય ગોડાઉનોની જેમ આ ગોદામ પણ સળગાવી દેવાનો પ્લાન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. મગફળીની ગુણીઓના ચેકિંગમાં ૨૦ ટકા...

વર્ષ ૧૯૪૪માં રવિન્દ્રનાથ ઠાકુર રચિત ‘રવીન્દ્ર-વીણા’ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ‘મન મોરી બની થનગાટ કરે..’ આપ્યું એવી રીતે ગુજરાતના ભક્તિ કવિ નરસિંહ મહેતા રચિત ‘ખમ્મા મારા નંદજીના લાલ’ ગીતનો બંગાળી ભાષામાં અનુવાદ કરાયો છે. પ્રથમ વખત એવું...

ભારતીય નૌકાદળની આઈએનએસવીની ‘તારિણી’ નૌકા દ્વારા વિશ્વ સફર ખેડનાર છ મહિલા સાહસિક નાવિકોનું પહેલી ઓગસ્ટે આઇએનએસ વાલસુરા, મહાપાલિકા અને નગરપ્રાથમિક શિક્ષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter