વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે....
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં મેડિકલ કોલેજ સહિત રૂ. ૫૦૦ કરોડના ૯ પ્રકલ્પોના લોકાર્પણ શિલાન્યાસ પ્રસંગે ૨૩મીએ કહ્યું કે મેડિકલ કોલેજોમાં ભવિષ્યના સ્વસ્થ ગુજરાતનું સપનું છૂપાયેલું છે. ૧૦ કરોડ લોકોના રૂ. પ લાખ સુધીના મેડિકલ બિલને સરકાર ભરશે....

લીમડી નેશનલ હાઇવે પર આવેલા છાલિયા તળાવ પાસે ફસાયેલી કારને જેસીબીથી કાઢતા મુઘલકાળના સિક્કા નીકળ્યા હોવાની વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સિક્કા નીકળતાં...

શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને...

શહેરમાં ઐતિહાસિક ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, ૨૦૦૦ બહેનો યાત્રામાં જોડાઇ હતી, રાષ્ટ્રગાન કરીને ભાજપા પ્રદેશ પ્રમુખે લીલીઝંડી આપીને અંકુર વિદ્યાલય,...
વેરાવળની બોટો મહારાષ્ટ્ર, ગોવા, કેરાળા તરફ માછીમારી કરવા જાય છે ત્યારે ૧૫મી ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની પહેલી જ સિઝનમાં વેરાવળની ૧૫૦૦ જેટલી ફિશીંગ બોટ દક્ષઇણ ભારતનો દરિયો ખેડવા નીકળી ગઈ હતી.

વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ૧૩મી ઓગસ્ટે રાજકોટની કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ સહિત ૪૪૪૪ મહિલાઓએ અંગદાન કરવાનો એકસાથે સંકલ્પ લીધો હતો. એકસાથે એક જ...
સીસીટીવી કેમેરાની નજર નીચે હશે એવું દેશ પહેલું શહેર રાજકોટ બનવા જઈ રહ્યું છે. જેને સીસીટીવી વેબ કહે છે. આ વેબ ઊભી કરવા શહેરમાં અંદાજે ૭૦૦૦ હાઈરેન્જ સીસીટીવી કેમેરા ફિટ થશે. જેનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે અને છેલ્લા છ મહિનામાં ૨૦૦૦ જેટલા કેમેરા...
પોરબંદરના નાનકડા ગામડા સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને ૧૭ જેટલા વિદેશીઓ ગીતાના શ્લોક શીખી રહ્યા છે. પોરબંદરમાં આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ દ્વારા અઠવાડિયામાં શનિવાર અને રવિવારના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે ૭ થી ૯ બે કલાક સુધી ભગવદ ગીતાના શ્લોકનું...

સ્પામાં બોડી માસજના ઓઠા હેઠળ ગોરખધંધા થતાં હોવાની ફરિયાદ ઊઠતાં રવિવારે રાજકોટ પોલીસ એક સાથે ૪૦ સ્પામાં ત્રાટકી હતી. જેમાં ૧૨ સ્પામાંથી એવી ૪૫ યુવતીઓ મળી...

રૂ. ૮ર૦ કરોડના ખર્ચે નારી અને અધેલાઈ વચ્ચે બનનારા નેશનલ હાઈવે નંબર- ૭પ૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ...